ફાયનાન્સ કંપનીના કર્મચારીના ટોર્ચરથી મહેસાણાના દાઉ ગામે એક વ્યક્તિએ કરી આત્મહત્યા

|

Sep 25, 2020 | 2:47 PM

કોરોના કાળમાં અનેક લોકો આર્થિક બોજા હેઠળ જીવી રહ્યાં છે. આવા કપરા કાળમાં લોન લેનાર વ્યક્તિઓને તો મરવા સિવાય કોઇ રસ્તો રહેતો નથી. મહેસાણાના દાઉ ગામમાં આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. આ ગામમાં લોન નહીં ભરી શકનાર એક વ્યક્તિએ આત્મહત્યા કરી. ફાયનાન્સ કંપનીમાંથી 7.50 લાખની લોન લીધી હતી. પરંતુ લોકડાઉન અને કોરોનાને કારણે […]

ફાયનાન્સ કંપનીના કર્મચારીના ટોર્ચરથી મહેસાણાના દાઉ ગામે એક વ્યક્તિએ કરી આત્મહત્યા

Follow us on

કોરોના કાળમાં અનેક લોકો આર્થિક બોજા હેઠળ જીવી રહ્યાં છે. આવા કપરા કાળમાં લોન લેનાર વ્યક્તિઓને તો મરવા સિવાય કોઇ રસ્તો રહેતો નથી. મહેસાણાના દાઉ ગામમાં આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. આ ગામમાં લોન નહીં ભરી શકનાર એક વ્યક્તિએ આત્મહત્યા કરી. ફાયનાન્સ કંપનીમાંથી 7.50 લાખની લોન લીધી હતી. પરંતુ લોકડાઉન અને કોરોનાને કારણે લોનના હપ્તા સમયસર ભરી શક્યો નહતો. બીજીબાજુ ફાયન્સાન્સ કંપનીના કર્મચારીઓના, બાકી લોનના નાણાં સ્તવરે ભરી દેવા સતત ટોર્ચર કરી રહ્યા હતા. જેના કારણે જીગ્નેશ મોદી નામના વ્યક્તિએ ફાની દુનિયાને અલવિદા કરી છે. હાલ તો આ મામલે ફાયનાન્સ કંપનીના કર્મચારી સામે ગુનો દાખલ થયો છે.

 

Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો

આ પણ વાંચોઃજાણીતા પાર્શ્વ ગાયક પદ્મભૂષણ એસ પી બાલાસુબ્રમણ્યમનુ કોરોનાથી ચેન્નાઈની હોસ્પિટલમાં નિધન

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article