સંતરામપુરમાં વિદ્યાર્થીની પર દુષ્કર્મ બાદ હત્યા કરવાનો પ્રયાસ, હોસ્પિટલમાં દાખલ કરાઈ

ધો.12ની વિદ્યાર્થિની પરીક્ષાનું પેપર આપી ગામ પાછી ફરી રહી હતી ત્યારે ગામનો જ યુવાન બાઈક લઈને આવ્યો હતો અને લિફ્ટ આપી રસ્તામાં બાઈક જંગલમાં હંકારી ગયો હતો ત્યાં વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ આચરી તેની હત્યાની કોશિશ કરી ત્યાંથી ફરાર થઈ ગયો હતો

સંતરામપુરમાં વિદ્યાર્થીની પર દુષ્કર્મ બાદ હત્યા કરવાનો પ્રયાસ, હોસ્પિટલમાં દાખલ કરાઈ
સંતરામપુરમાં વિદ્યાર્થીની પર દુષ્કર્મ આચરનાર આરોપીને પોલીસે ઝડપી લીધો
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 13, 2022 | 7:29 PM

સંતરામપુરના એક ગામની વિદ્યાર્થિની સ્કૂલમાં પેપર આપી પોતાના ગામ પાછી ફરી રહી ત્યારે અક નરાધમે જંગલમાં ઉઠીવી જઈ તેના પર દુષ્કર્મ આચર્યા બાદ હત્યા કરવાની કોશિશ કરી હતી. નરાધમે વિદ્યાર્થિનીનું ગળુ દબાવી અને પથ્થરો મારીતેને  મારી નાખવાની કોશિશ કરી હતી.

ધો.12માં અભ્યાસ કરતી વિદ્યાર્થિની પરીક્ષાનું પેપર આપી પોતાના ગામ પાછી ફરી રહી હતી ત્યારે ગામના જ દિપક ઉર્ફે દાજી ભલા પગી બાઈક લઈને આવ્યો હતો અને ગામ સુધી લિફ્ટ આપવાનું કહી વિદ્યાર્થીનીને લઈને નીકળ્યો હતો પરંતુ રસ્તામાં તેણે બાઈક જંગલમાં વાળી લઈ ત્યાં વિદ્યાર્થિની સાથે બળજબરી કરી દુષ્કર્મ આચર્યું હતું અને વિદ્યાર્થિનીની હત્યાની કોશિશ કરી ત્યાંથી ફરાર થઈ ગયો હતો.

વિદ્યાર્થિનીએ જંગલની બહાર આવી રોડ પર જતા લોકોને સમગ્ર ઘટના જણાવતા તેના માતા-પિતાને જાણ કરી હતી. જેથી તેના માતા-પિતા ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ગંભીર રીતે ઇજાગ્રસ્ત વિદ્યાર્થિનીને લુણાવાડાની ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે મોકલી આપી હતી.

આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!

આ અંગે સંતરામપુર પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને માતા પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવતાં પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડ્યો હતો. જ્યારે ઉજાગ્રસ્ત વિદ્યાર્થિનીને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરી તેનું મેડિકલ ચેકઅપ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.

આ પણ વાંચોઃ  Rajkot: એઇમ્સ સુપર સ્પેશિયાલિસ્ટ ઓપીડી ડિસેમ્બર 2022થી શરૂ થશે, એઇમ્સ સુધી પહોંચવા માટે ખાસ બસની વ્યવસ્થા કરાશે

આ પણ વાંચોઃ Surat : યુવતીની જાહેરમાં હત્યા, પોલીસે કહ્યું ગુનેગારો વિરુદ્ધ કડક કાર્યવાહી કરાશે

Latest News Updates

આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
g clip-path="url(#clip0_868_265)">