MAHESANA: CORONA દર્દીઓ પણ કરી શકશે મતદાન

MAHESANAમાં સ્થાનિક સવરાજની ચૂંટણીમાં મતદાનના દિવસે સાંજે ૫ થી ૬ વાગ્યા સુધી કોરોનાગ્રસ્ત દર્દીઓ અને કોરોના સંક્રમીતો પણ મતદાન મથકે જઈને મતદાન કરી શકશે.

Nakulsinh Gohil
| Edited By: | Updated on: Jan 26, 2021 | 12:54 PM

MAHESANAમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને તંત્ર સજ્જ છે. રાજ્યમાં હાલ કોરોના મહામારી ચાલી રહી હોય, જેને ધ્યાને રાખતા મહેસાણા કલેકટરે જાહેરાત કરી છે કે મહેસાણામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં CORONA દર્દી પણ મતદાન કરી શકશે. કોરોના દર્દીને મતદાન માટે સાંજે 5 થી 6 વાગ્યા સુધીનો સમય ફાળવવામાં આવ્યો છે.

મતદાનના દિવસે સાંજે ૫ થી ૬ વાગ્યા સુધી કોરોનાગ્રસ્ત દર્દીઓ અને કોરોના સંક્રમીતો પણ મતદાન મથકે જઈને મતદાન કરી શકશે. કોરોનાગ્રસ્ત કે શંકાસ્પદ કોરોનાગ્રસ્ત વ્યક્તિઓને હેન્ડગ્લવ્ઝ પહેરાવીને, સેનેટાઈઝ કરીને, ટેમ્પરેચર ચેક કરીને મત આપવા દેવા જવા દેવામાં આવશે.

Follow Us:
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
હિંમતનગર લૂંટ સાથે ડબલ મર્ડરની ઘટનામાં ત્રણ આરોપીઓને 6 દિવસના રિમાન્ડ
હિંમતનગર લૂંટ સાથે ડબલ મર્ડરની ઘટનામાં ત્રણ આરોપીઓને 6 દિવસના રિમાન્ડ
કોંગ્રેસ આદિવાસીની વિરોધી પાર્ટી - અમિત શાહ
કોંગ્રેસ આદિવાસીની વિરોધી પાર્ટી - અમિત શાહ
માંડવીના નાના આસંબીયા ગામ પાસે પવનચક્કી ધરાશાયી
માંડવીના નાના આસંબીયા ગામ પાસે પવનચક્કી ધરાશાયી
રામ મંદિરના મુદ્દા પર અમિત શાહના કોંગ્રેસ પર પ્રહાર
રામ મંદિરના મુદ્દા પર અમિત શાહના કોંગ્રેસ પર પ્રહાર
દુનિયાના સૌથી મહાન હસ્તીઓ ગુજરાતે આપ્યા - પ્રિયંકા ગાંધી
દુનિયાના સૌથી મહાન હસ્તીઓ ગુજરાતે આપ્યા - પ્રિયંકા ગાંધી
કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી ગુજરાત મુલાકાતે
કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી ગુજરાત મુલાકાતે
g clip-path="url(#clip0_868_265)">