ગાંધીજીની 150મી જન્મજયંતિની ઉજવણી, સાબરમતી જેલના કેદીઓના નિયમોમાં કરાયો ફેરફાર

સાબરમતી સેન્ટ્રલ જેલના કેદીઓ શુક્રવાર, શનિવાર અને રવિવારે સાંજે 7થી 8 વાગ્યે ગાંધીજીના પ્રિય ભજનો ગાય છે. સમગ્ર દેશ મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતિ ઉજવી રહ્યું છે. તેવામાં ગાંધીજી દ્વારા શરૂ કરવામાં આવેલા નવજીવન ટ્રસ્ટ પણ સાબરમતી સેન્ટ્રલ જેલના સહયોગથી બાપુની 150મી જન્મજંયતિ અલગ રીતે ઉજવી રહ્યું છે. Web Stories View more આજનું રાશિફળ તારીખ : […]

ગાંધીજીની 150મી જન્મજયંતિની ઉજવણી, સાબરમતી જેલના કેદીઓના નિયમોમાં કરાયો ફેરફાર
Follow Us:
jignesh.k.patel
| Edited By: | Updated on: Apr 09, 2019 | 9:15 AM

સાબરમતી સેન્ટ્રલ જેલના કેદીઓ શુક્રવાર, શનિવાર અને રવિવારે સાંજે 7થી 8 વાગ્યે ગાંધીજીના પ્રિય ભજનો ગાય છે.

સમગ્ર દેશ મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતિ ઉજવી રહ્યું છે. તેવામાં ગાંધીજી દ્વારા શરૂ કરવામાં આવેલા નવજીવન ટ્રસ્ટ પણ સાબરમતી સેન્ટ્રલ જેલના સહયોગથી બાપુની 150મી જન્મજંયતિ અલગ રીતે ઉજવી રહ્યું છે.

આજનું રાશિફળ તારીખ : 19-05-2024
ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ

સાબરમતી મધ્યસ્થ જેલનાં પાકા કામના કેદીઓ અઠવાડીયામાં 3 દિવસ સાંજે 7 થી 8 વાગ્યાના સમયે નવજીવન ટ્રસ્ટના પટાંગણમાં ગાંધીજીના પ્રિય ભજનો ગાય છે. 5 એપ્રિલ શુક્રવારના રોજ આ નવતર પ્રયોગની શરૂઆત કરવામાં આવી. આ કાર્યક્રમમાં જેલના પાકા કામના 4 કેદીઓ ભાગ લે છે.

સામાન્ય રીતે સાંજે 6 વાગ્યા બાદ કોઈપણ કેદીને જેલની બહાર લઈ જવામાં આવતા નથી. પરંતુ ગાંધીજીની 150મી જન્મજયંતિને લઈને કેદીઓને નિયમમાો છૂટછાટ કરવામાં આવી છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

106 દંપત્તીને બારોબાર લગ્ન નોંધણીના પ્રમાણપત્ર આપાયા હોવાની આશંકા
106 દંપત્તીને બારોબાર લગ્ન નોંધણીના પ્રમાણપત્ર આપાયા હોવાની આશંકા
ગુજરાતવાસીઓને આગામી 5 દિવસ ગરમીથી નહી મળે રાહત !
ગુજરાતવાસીઓને આગામી 5 દિવસ ગરમીથી નહી મળે રાહત !
આ પાંચ રાશિના જાતકોને આજે આવક કરતા ખર્ચમાં થશે વધારો
આ પાંચ રાશિના જાતકોને આજે આવક કરતા ખર્ચમાં થશે વધારો
ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
g clip-path="url(#clip0_868_265)">