Gujarati NewsGujaratLord jagannath rathyatra may not last till evening this year official statement yet to be released
અમદાવાદઃ રથયાત્રાને લઈને મોટા સમાચાર, ભગવાન જગન્નાથજીની રથયાત્રાના સમયમાં ફેરફાર કરવાના એંધાણ
અષાઢી બીજ આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યાં છે, ત્યારે અમદાવાદમાં દર વર્ષે ભક્તોના ઘોડાપૂર વચ્ચે નિકળતી ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈને મોટા સમાચાર છે. ભગવાન જગન્નાથજીની રથયાત્રાના સમયમાં ફેરફાર કરવાના એંધાણ છે. વર્ષોથી પરંપરાગત રીતે વહેલી સવારથી નીકળતી રથયાત્રાના સમયમાં ફેરફાર થશે અને આ વર્ષે કોરોનાની આફતને લઈને રથયાત્રા બપોર સુધીમાં નિજ મંદિર પરત […]
Follow us on
અષાઢી બીજ આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યાં છે, ત્યારે અમદાવાદમાં દર વર્ષે ભક્તોના ઘોડાપૂર વચ્ચે નિકળતી ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈને મોટા સમાચાર છે. ભગવાન જગન્નાથજીની રથયાત્રાના સમયમાં ફેરફાર કરવાના એંધાણ છે. વર્ષોથી પરંપરાગત રીતે વહેલી સવારથી નીકળતી રથયાત્રાના સમયમાં ફેરફાર થશે અને આ વર્ષે કોરોનાની આફતને લઈને રથયાત્રા બપોર સુધીમાં નિજ મંદિર પરત લાવવા પ્રાથમિક ધોરણે સૂચના આપવામાં આવી છે. વર્ષો જૂની પરંપરામાં કોરોનાના સંકટ વચ્ચે બદલાશે.