VIDEO:‘નીલકંઠ’ વિવાદ મામલે કિર્તીદાન ગઢવી આવ્યા મોરારિ બાપુના સમર્થનમાં અને કહી આ વાત

માફી માગે તેવી માગણી કરી છે. બીજી તરફ સાધુ સંત મોરારિ બાપુના સમર્થનમાં આવી ગયા છે. ત્યારે કાર્તિદાન ગઢવી પણ મોરારિ બાપુના સમર્થન આવી ગયા છે. તેમણે કહ્યું કે, મોરારિ બાપુના નિવેદનને લઈને હાલ ભારે વિવાદ ચાલી રહ્યો છે. જે તમામ લોકો માટે એક શરમજનક ઘટના છે. આ પણ વાંચો: VIDEO: મોરારિ બાપુના ‘નીલકંઠ’ વિવાદ […]

VIDEO:‘નીલકંઠ’ વિવાદ મામલે કિર્તીદાન ગઢવી આવ્યા મોરારિ બાપુના સમર્થનમાં અને કહી આ વાત
Follow Us:
| Updated on: Sep 10, 2019 | 4:00 AM

માફી માગે તેવી માગણી કરી છે. બીજી તરફ સાધુ સંત મોરારિ બાપુના સમર્થનમાં આવી ગયા છે. ત્યારે કાર્તિદાન ગઢવી પણ મોરારિ બાપુના સમર્થન આવી ગયા છે. તેમણે કહ્યું કે, મોરારિ બાપુના નિવેદનને લઈને હાલ ભારે વિવાદ ચાલી રહ્યો છે. જે તમામ લોકો માટે એક શરમજનક ઘટના છે.

આ પણ વાંચો: VIDEO: મોરારિ બાપુના ‘નીલકંઠ’ વિવાદ મામલે જુનાગઢના ઈન્દ્રભારતી બાપુનું મોટું નિવેદન ” મોરારિ બાપુને માફી માગવાની જરૂર નથી”

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ

બાપુને કોઈ ધર્મ સાથે વાંધો વિરોધ નથી. કોઈ સંપ્રદાય કે જ્ઞાતિ જાતિ પ્રત્યે કે કોઈની લાગણી દુભાય એવું નિવેદન બાપુ ક્યારેય કરતા નથી. સ્વામિનારાયણ સંપ્રદાયના દરેક ધાર્મિક કાર્યક્રમ મોરારિબાપુ હાજરી આપતા હોય છે. તેમણે અપીલ પણ કરી કે ત્યારે નાના મુદ્દાને વધારવાનો પ્રયાસ ન કરવો જોઈએ. બધા સંપ્રદાયે એક થઈને આગળ વધવું જોઈએ.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ખોટા નિવેદન કરીને હિંદુ ધર્મને ઠેસ ન પહોંચાડવી જોઈએ. જો કે હવે આ મામલે એક પછી એક સંતોનાં નિવેદનો આવી રહ્યાં છે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે આખરે આ વિવાદનો અંત ક્યારે આવે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

હિંમતનગરમાં નિવૃત ASI અને પત્નીની હત્યા, ડબલ મર્ડરને લઈ તપાસ શરુ
હિંમતનગરમાં નિવૃત ASI અને પત્નીની હત્યા, ડબલ મર્ડરને લઈ તપાસ શરુ
હિંમતનગરમાં PM મોદીની સભામાં એક લાખ લોકો ઉમટશે, વિશાળ ડોમ કરાયો તૈયાર
હિંમતનગરમાં PM મોદીની સભામાં એક લાખ લોકો ઉમટશે, વિશાળ ડોમ કરાયો તૈયાર
ધુવારણ ગામે ક્ષત્રિયોએ ઉમેદવાર મિતેશ પટેલને ગામમાં આવતા અટકાવ્યા-VIDEO
ધુવારણ ગામે ક્ષત્રિયોએ ઉમેદવાર મિતેશ પટેલને ગામમાં આવતા અટકાવ્યા-VIDEO
જય શ્રી રામ કહેવાથી વોટ નહી મળે, બી.એલ સંતોષે ભાજપ નેતાઓને ખખડાવ્યા
જય શ્રી રામ કહેવાથી વોટ નહી મળે, બી.એલ સંતોષે ભાજપ નેતાઓને ખખડાવ્યા
ક્ષત્રિય આંદોલનમાં આવ્યો વળાંક, પદ્મિનીબાએ PM મોદીનું કર્યું સમર્થન
ક્ષત્રિય આંદોલનમાં આવ્યો વળાંક, પદ્મિનીબાએ PM મોદીનું કર્યું સમર્થન
PM મોદીના જાહેર સભા પહેલામાં ક્ષત્રિય સમાજના લોકોને શાંતિ જાળવવા અપીલ
PM મોદીના જાહેર સભા પહેલામાં ક્ષત્રિય સમાજના લોકોને શાંતિ જાળવવા અપીલ
અમિત શાહ એડિટેડ વીડિયો કેસમાં ગુજરાતમાંથી 2 લોકોની ધરપકડ
અમિત શાહ એડિટેડ વીડિયો કેસમાં ગુજરાતમાંથી 2 લોકોની ધરપકડ
સાવલી ગામ પાસેના અકસ્માતમાં મોતનો આંક 7 થયો
સાવલી ગામ પાસેના અકસ્માતમાં મોતનો આંક 7 થયો
રાજકોટના ગોખલાણા ગામમાં 400થી વધુ લોકોને પોઈઝનિંગની
રાજકોટના ગોખલાણા ગામમાં 400થી વધુ લોકોને પોઈઝનિંગની
PM Modi Gujarat Visit : જામનગરમાં 2 મેના રોજ PM મોદીની જાહેરસભા
PM Modi Gujarat Visit : જામનગરમાં 2 મેના રોજ PM મોદીની જાહેરસભા
g clip-path="url(#clip0_868_265)">