AMCની બેદરકારીના કારણે 650 ઘરમાં વીજળી થઈ ગૂલ, બિલ ન ભરવાથી ટોરેન્ટે કનેક્શન જ કાપી નાખ્યું
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કારણે શાહીબાગ ખાતે આવેલાં આવાસ યોજનાના રહિશોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. લક્ષ્મીનગરમાં લાઈટ બિલ ભરવામાં આવ્યું નહોતું જેને લઈને વીજ કનેકશન ટોરેન્ટ પાવર દ્વારા કાપી નાખવામાં આવ્યું છે. આ ફ્લેટ એએમસીના હસ્તક આવે છે અને તેનું લાઈટબિલ ન ચૂકવાતા ટોરેન્ટ પાવરે કનેશન કાપી નાખ્યું જેના લીધે વીજળી ગુલ થઈ જવાથી પાણી […]
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કારણે શાહીબાગ ખાતે આવેલાં આવાસ યોજનાના રહિશોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. લક્ષ્મીનગરમાં લાઈટ બિલ ભરવામાં આવ્યું નહોતું જેને લઈને વીજ કનેકશન ટોરેન્ટ પાવર દ્વારા કાપી નાખવામાં આવ્યું છે. આ ફ્લેટ એએમસીના હસ્તક આવે છે અને તેનું લાઈટબિલ ન ચૂકવાતા ટોરેન્ટ પાવરે કનેશન કાપી નાખ્યું જેના લીધે વીજળી ગુલ થઈ જવાથી પાણી પણ લોકોના ઘરમાં પહોંચી શક્યું નહોતું.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પણ વાંચો : કોંગો ફિવરના લીધે 3નાં મોત નિપજ્યા, લોકોમાં ફફડાટ યથાવત
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો