કચ્છ જિલ્લામાં તીડના આક્રમણ બાદ ખેડૂતોને મોટું નુકસાન, જાણો કેન્દ્રીય કૃષિપ્રધાને શું આપ્યું નિવેદન

કચ્છ જિલ્લામાં તીડના આક્રમણ બાદ ખેડૂતોને મોટું નુકસાન થયું છે. જેને લઈ કેન્દ્રીય કૃષિપ્રધાને સૂચક નિવેદન આપતા જણાવ્યું છે કે, ખેડૂતોને જે નુકસાન થયું છે. તેનો સર્વે કરીને તેમને નજીકના દિવસોમાં વળતર આપવામાં આવશે. આ પણ વાંચોઃ હરિયાણાની ડાન્સર સપના ચૌધરી વિરુદ્ધ સુરત પોલીસ કમિશનરને આ વ્યક્તિએ કરી અરજી Web Stories View more બ્લેક આઉટફિટમાં […]

કચ્છ જિલ્લામાં તીડના આક્રમણ બાદ ખેડૂતોને મોટું નુકસાન, જાણો કેન્દ્રીય કૃષિપ્રધાને શું આપ્યું નિવેદન
Follow Us:
| Updated on: Oct 21, 2019 | 10:28 AM

કચ્છ જિલ્લામાં તીડના આક્રમણ બાદ ખેડૂતોને મોટું નુકસાન થયું છે. જેને લઈ કેન્દ્રીય કૃષિપ્રધાને સૂચક નિવેદન આપતા જણાવ્યું છે કે, ખેડૂતોને જે નુકસાન થયું છે. તેનો સર્વે કરીને તેમને નજીકના દિવસોમાં વળતર આપવામાં આવશે.

આ પણ વાંચોઃ હરિયાણાની ડાન્સર સપના ચૌધરી વિરુદ્ધ સુરત પોલીસ કમિશનરને આ વ્યક્તિએ કરી અરજી

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

મહત્વનું છે કે પાકિસ્તાનથી આવેલી તીડે કચ્છ જિલ્લાના ખેડૂતોની મુસીબત વધારી છે. જેને લઈ પ્રશાસન તો તકેદારી રાખી રહ્યું. જોકે કૃષિપ્રધાને પણ રાહતના સમાચાર આપતા ખેડૂતોની ચિંતામાં હવે દુર થઈ છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">