શરદ પૂર્ણિમાથી ખુલશે ડાકોરનું મંદિર, ઑનલાઇન બુકિંગના આધારે કરાવવામાં આવશે દર્શન

શરદ પૂર્ણિમાથી ભક્તો રણછોડરાયજીના દર્શન કરી શકશે. આપને જણાવી દઇએ કે, કોરોનાના કારણે 6 મહિનાથી ડાકોરનું રણછોડરાયજીનું મંદિર બંધ હતું.જે હવે શરદ પૂનમથી ભક્તો માટે ફરી એક વખત ખુલ્લું મુકવામાં આવશે. કોવિડ-19ની તમામ ગાઇડલાઇન્સને ધ્યાને રાખી મંદિર ખોલવામાં આવશે. મંદિરમાં દર્શન માટે ઑનલાઇન બુકિંગ કરાવવું પડશે અને બુકિંગના આધારે રોજના 11,000 ભક્તો ડાકોરના ઠાકોરના દર્શન […]

શરદ પૂર્ણિમાથી ખુલશે ડાકોરનું મંદિર, ઑનલાઇન બુકિંગના આધારે કરાવવામાં આવશે દર્શન
Follow Us:
Niyati Trivedi
| Edited By: | Updated on: Oct 28, 2020 | 7:59 PM

શરદ પૂર્ણિમાથી ભક્તો રણછોડરાયજીના દર્શન કરી શકશે. આપને જણાવી દઇએ કે, કોરોનાના કારણે 6 મહિનાથી ડાકોરનું રણછોડરાયજીનું મંદિર બંધ હતું.જે હવે શરદ પૂનમથી ભક્તો માટે ફરી એક વખત ખુલ્લું મુકવામાં આવશે. કોવિડ-19ની તમામ ગાઇડલાઇન્સને ધ્યાને રાખી મંદિર ખોલવામાં આવશે. મંદિરમાં દર્શન માટે ઑનલાઇન બુકિંગ કરાવવું પડશે અને બુકિંગના આધારે રોજના 11,000 ભક્તો ડાકોરના ઠાકોરના દર્શન કરી શકશે.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

આ રાશિના જાતકોને આજે વિદેશ મુસાફરીનો લાભ મળી શકે છે
આ રાશિના જાતકોને આજે વિદેશ મુસાફરીનો લાભ મળી શકે છે
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
g clip-path="url(#clip0_868_265)">