Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kutch: ગૃહમંત્રી હર્ષ સંઘવી કચ્છના પ્રવાસે, વડાપ્રધાનનું સંબોધન સાંભળી વેપારી-ઉદ્યોગપતીઓ સાથે યોજી બેઠક

કાર્યક્રમમાં વિધાનસભા અધ્યક્ષ સાથે ખાસ ઉપસ્થિત રહેલા ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, ઝુંપડા કે કાચા ઘરમાં રહેનાર અને પોતાના ઘરનું સપનું જોનાર માટે તેમજ ગુજરાત (Gujarat) માટે આજનો દિવસ ઐતિહાસિક છે કારણકે, આજે 1 લાખ 41 હજાર પરિવારોને ઘર મળશે.

Kutch: ગૃહમંત્રી હર્ષ સંઘવી કચ્છના પ્રવાસે, વડાપ્રધાનનું સંબોધન સાંભળી વેપારી-ઉદ્યોગપતીઓ સાથે યોજી બેઠક
હર્ષ સંઘવીએ ઉદ્યોગપતિ સાથે યોજી બેઠક
Follow Us:
Jay Dave
| Edited By: | Updated on: Jun 18, 2022 | 10:47 PM

ગુજરાતના ગૃહમંત્રીએ ભુજ ટાઉનહોલ ખાતે ગુજરાત ગૌરવ અભિયાન કાર્યક્રમમાં હાજરી આપી હતી. વડાપ્રધાને (PM Narendra Modi) ફરી એકવાર કચ્છને યાદ કર્યુ હતુ. કચ્છની (Kutch News) ખેતપેદાશો રેલવે દ્વારા ભારતના ખૂણે ખૂણે પહોંચે તે માટેનું આજે કામ કરાયું છે તેમ જણાવી કચ્છમાં દેશના એક માત્ર રૂ.220 કરોડના ખર્ચે નિર્મિત રેલવે એન્જિન જાળવણી કેન્દ્ર ગાંધીધામ રેલવે સ્ટેશનના લોકોમોટીવ મેઈન્સટેશનનું ઈ-લોકાર્પણ કર્યુ હતું.

કાર્યક્રમમાં વિધાનસભા અધ્યક્ષ સાથે ખાસ ઉપસ્થિત રહેલા ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, ઝુંપડા કે કાચા ઘરમાં રહેનાર અને પોતાના ઘરનું સપનું જોનાર માટે તેમજ ગુજરાત માટે આજનો દિવસ ઐતિહાસિક છે કારણકે, આજે 1 લાખ 41 હજાર પરિવારોને ઘર મળશે. ભારતના દરેક નાગરિકને ઘર આંગણે તમામ સુવિધાઓ પુરી પાડવાનો પ્રયાસ કરનાર વડાપ્રધાન દ્વારા આજે રૂ.21 હજાર કરોડના વિવિધ લાભો રાજયવાસીઓને અર્પણ કરવામાં આવ્યા. રાજયની દરેક મહિલાઓ માટે મુખ્યમંત્રી માતૃશકિત યોજના અને બાળકો માટે પણ પોષણ સુધા યોજનાનો પ્રારંભ થઇ રહ્યો છે. મા-બાળક બંનેને તંદુરસ્ત રાખવાનો આ આવકારદાયક પ્રારંભ છે.

કચ્છ જિલ્લામાં પણ 5 હજાર જેટલા લોકો પ્રધાનમંત્રી આવાસ યોજનાથી પોતાનું ઘર મેળવશે. તેમજ રાજયની મહિલા અને બાળકો પોષણ મેળવી સ્વસ્થ બનશે. જરૂરતમંદો માટે આજનો દિવસ સોનાનો બની રહેશે. વિવિધ યોજનાઓના લાભ લઇ સૌ સર્વાંગી વિકાસ કરીએ ગુજરાત ગૌરવના ભાગીદાર બનીએ.

આજનું રાશિફળ તારીખ : 18-03-2025
દીકરીના જન્મ પર સરકાર આપશે 1.5 લાખ રૂપિયા
IPL 2025ના તે ખેલાડીઓ જેમને BCCI તરફથી મળે છે પેન્શન
Nita Ambani New Look : નીતા અંબાણીનો પરંપરાગત સાડીમાં નવો લુક, જુઓ Photos
AC નું આયુષ્ય કેટલું હોય છે અને તેને ક્યારે બદલવાની જરૂર પડે છે?
IPLમાં અમ્પાયરોને કેટલો પગાર મળે છે?

વેપારીઓ સાથે ભુજ-ગાંધીધામમા મંથન

ગૃહરાજ્યમંત્રી એ આજે કચ્છની સામાજિક સંસ્થાઓ, ઉદ્યોગકારો તથા વેપારીઓ સાથે ભુજમાં સંવાદ કર્યો હતો. જેમાં વેપાર-ધંધામાં કોઇપણ પ્રકારની સમસ્યા ન ઉદ્ભવે તે પ્રકારની વ્યવસ્થા ઉભી કરવા રાજયસરકાર કટિબધ્ધ હોવાનું જણાવી જિલ્લાના વેપારીઓના અન્ય રાજયો સાથેના ચીટીંગ સહિતના કેસોને ઉકેલવા “સીટ”ની રચના કરી ખાસ ડ્રાઈવ કરવા ગૃહરાજ્યમંત્રીએ પોલીસને સુચન કર્યુ હતુ.

ભુજ કલેકટર કચેરીના સભાખંડમાં વિવિધ સામાજિક સંસ્થાઓ, વેપારી એસોસિએશન તથા ઉદ્યોગકારો સાથે આત્મીય સંવાદ સાધતા ગુજરાત રાજ્યના ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સામાજિક વિષય હોય કે વેપારધંધાને લગતા કોઈપણ પ્રશ્નોને મુક્ત મને રજુઆત કરવા વેપારીઓને અનુરોધ કર્યો હતો. તેમણે વેપારીઓને કચ્છમાં કાયદા- વ્યવસ્થાની સુચારૂતા અંગે પણ પૃચ્છા કરી હતી. કોઈપણ સમસ્યા હોય વગર હિચકિચાટે અડધી રાત્રે પણ ફોન કરવા વેપારીઓને જણાવ્યું હતું.

આ 5 રાશિના જાતકોની વિદેશ જવાની તકો બનશે
આ 5 રાશિના જાતકોની વિદેશ જવાની તકો બનશે
ગુજરાતીઓને મળશે ગરમીથી આંશિક રાહત ! જાણો તમારા જિલ્લાનું તાપમાન
ગુજરાતીઓને મળશે ગરમીથી આંશિક રાહત ! જાણો તમારા જિલ્લાનું તાપમાન
રાજકોટમાં વિધર્મીને મિલકત વેચતા હોવાથી અશાંત ધારો લાગુ પાડવા માંગ
રાજકોટમાં વિધર્મીને મિલકત વેચતા હોવાથી અશાંત ધારો લાગુ પાડવા માંગ
દાદા સરકારની વાતો કરનાર ગૃહમંત્રી હર્ષ સંઘવી રાજીનામુ આપે-કોંગ્રેસ
દાદા સરકારની વાતો કરનાર ગૃહમંત્રી હર્ષ સંઘવી રાજીનામુ આપે-કોંગ્રેસ
વાઘોડિયામાં 1.59 લાખ પ્રતિબંધિત ટ્રામાડોલ ટેબ્લેટ ઝડપાઇ
વાઘોડિયામાં 1.59 લાખ પ્રતિબંધિત ટ્રામાડોલ ટેબ્લેટ ઝડપાઇ
આકાશમાં માત્ર 2 સેકન્ડના પ્રકાશે જગાવ્યુ કુતુહલ, જુઓ Video
આકાશમાં માત્ર 2 સેકન્ડના પ્રકાશે જગાવ્યુ કુતુહલ, જુઓ Video
સાપુતારા હિલ સ્ટેશનમાં 90 વર્ષીય દાદીનો Segway રાઈડનો Video
સાપુતારા હિલ સ્ટેશનમાં 90 વર્ષીય દાદીનો Segway રાઈડનો Video
ઉંટવડમાં કોપર વાયરની ચોરી, 3 તસ્કરો CCTVમાં કેદ
ઉંટવડમાં કોપર વાયરની ચોરી, 3 તસ્કરો CCTVમાં કેદ
ઓસ્ટ્રેલિયન PM એન્થોની અલ્બેનીઝ BAPS સંસ્થાના કાર્યક્રમમાં હાજર રહ્યાં
ઓસ્ટ્રેલિયન PM એન્થોની અલ્બેનીઝ BAPS સંસ્થાના કાર્યક્રમમાં હાજર રહ્યાં
Ahmedabad : કુબેરનગર વિસ્તારમાં મંદિરના પૂજારીએ કરી આત્મહત્યા
Ahmedabad : કુબેરનગર વિસ્તારમાં મંદિરના પૂજારીએ કરી આત્મહત્યા
g clip-path="url(#clip0_868_265)">