JUNAGADH : વિસાવદર માર્કેટીંગ યાર્ડમાં 19 વર્ષથી કામ કરતા કર્મચારીઓને છુટા કરી દેવામાં આવ્યાં

છુટા કરવામાં આવેલા કર્મચારીઓ પોતાની માગ સાથે ઉપવાસ આંદોલન પર બેઠા છે. તેમનું કહેવું છે કે છેલ્લા 19 વર્ષથી તેમનું શોષણ કરવામાં આવ્યું છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 25, 2021 | 6:34 PM

JUNAGADH : વિસાવદર માર્કેટીંગ યાર્ડ સામે યાર્ડના કર્મચારીઓ ઉપવાસ આંદોલન ઉપર બેસી ગયા છે.. તેઓ છેલ્લા દોઢ દાયકા કરતા વધુ સમયથી યાર્ડમાં નોકરી કરતા હતા અને યાર્ડના કાયમી કર્મચારીઓ હતા.તેમ છતાં યાર્ડના સત્તાધીશોએ તેમને છુટા કરી દેતાં તેમણે યાર્ડ સામે આમરણાંત ઉપવાસ આંદોલન શરૂ કર્યું છે.કર્મચારીઓએ આક્ષેપ કર્યો છે કે યાર્ડના ચેરમેને સગાવાદ કરી પોતાના લોકોને નોકરી આપી છે અને વર્ષોથી યાર્ડમાં નોકરી કરતા કર્મચારીઓને છુટા કર્યા છે.તેમનું કહેવું છે કે, આ મામલે તેમણે અનેક રજૂઆતો કરી હોવા છતાં કોઈ પરિણામ આવ્યું નથી.

છુટા કરવામાં આવેલા કર્મચારીઓ પોતાની માગ સાથે ઉપવાસ આંદોલન પર બેઠા છે. તેમનું કહેવું છે કે છેલ્લા 19 વર્ષથી તેમનું શોષણ કરવામાં આવ્યું છે. વિસાવદર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ડીરેક્ટર અને દરેક પદાધિકારીને મૌખિક રજૂઅતો પણ કરી હતી કે હવે તેમની ઉમર વધી ગઈ છે અને હવે તેમની પાસે કોઈ બીજો વિકલ્પ પણ નથી. આ કર્મચારીઓએ માગ કરી હતી કે છેલ્લા 19 વર્ષ જેમ નોકરી કરી એમ તેમની નોકરી શરૂ રાખવામાં આવે.

આમ છતાં વિસાવદર માર્કેટીંગ યાર્ડના પદાધિકારીઓએ આ કર્મચારીઓને છુટા કરી, તેમની સાથે પૂર્વાગ્રહ રાખી અને પાછળથી સગાવાદ ઉભો કરી અને તેમના ચોક્કસ વ્યક્તિઓને નોકરી પર રાખવામાં આવ્યાં છે.

આ પણ વાંચો : Gir Somnath : લોક સુનાવણીનો ખેડૂતોએ બહિષ્કાર કર્યો, ગેસ પાઈપ લાઈન ખેતરોમાંથી પસાર થવાને લઇને નારાજગી

આ પણ વાંચો : SURAT : ડીંડોલી અને પાંડેસરાના ઘરફોડ ચોરી અને અપહરણના કેસમાં SOGએ 4 આરોપીઓને ઝડપી પાડ્યા

Follow Us:
સુરતમાં લાખોનું ડ્રગ્સ ઝડપાયું
સુરતમાં લાખોનું ડ્રગ્સ ઝડપાયું
PM મોદીની ચૂંટણી સભા દરમિયાન બંદોબસ્તમાં બેદરકારી
PM મોદીની ચૂંટણી સભા દરમિયાન બંદોબસ્તમાં બેદરકારી
Rajkot : કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણી સામે ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાઇ
Rajkot : કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણી સામે ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાઇ
ગુજરાતમાં કાળઝાળ ગરમીની આગાહી, આ જિલ્લાોમાં હીટવેવની સંભાવના
ગુજરાતમાં કાળઝાળ ગરમીની આગાહી, આ જિલ્લાોમાં હીટવેવની સંભાવના
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
g clip-path="url(#clip0_868_265)">