જૂનાગઢમાં જળબંબાકારની સ્થિતિ, ઓજત, ભાદર અને સરસ્વતી નદીના પાણી ઘેડ પંથક સુધી ફરી વળ્યા
જૂનાગઢમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ઓજત, ભાદર અને સરસ્વતી નદીના પાણી ઘેડ પંથકમાં ફરી વળ્યા છે. જેને કારણે માંગરોળ તાલુકાના ઘેડ વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે. વરસાદી પાણી ફરી વળતા અનેક ગામો સંપર્ક વિહોણા થયા છે. અનેક ગામોમાં મગફળીના પાક પર પાણી ફરી વળ્યા છે. જેને કારણે ખેડૂતોને મોટું નુકસાન થયું છે. રોચક VIDEO જોવા […]
જૂનાગઢમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ઓજત, ભાદર અને સરસ્વતી નદીના પાણી ઘેડ પંથકમાં ફરી વળ્યા છે. જેને કારણે માંગરોળ તાલુકાના ઘેડ વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે. વરસાદી પાણી ફરી વળતા અનેક ગામો સંપર્ક વિહોણા થયા છે. અનેક ગામોમાં મગફળીના પાક પર પાણી ફરી વળ્યા છે. જેને કારણે ખેડૂતોને મોટું નુકસાન થયું છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
આ પણ વાંચોઃ ગુજરાતમાં પેટાચૂંટણીઃ લુણાવાડા બેઠક માટે કોંગ્રેસે પોતાના ઉમેદવારનું નામ કર્યું જાહેર
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો