Junagadh : ગિરનાર રોપ-વે સેવા બંધ, ભારે પવનને કારણે રોપ-વે સેવા બંધ

Junagadh : ગિરનાર રોપ-વે સેવા ફરી બંધ કરવામાં આવી છે. ભારે પવનને કારણે આ સેવા ફરી બંધ કરવામાં આવી છે.

Junagadh : ગિરનાર રોપ-વે સેવા બંધ, ભારે પવનને કારણે રોપ-વે સેવા બંધ
Junagadh: Girnar ropeway service closed, ropeway service closed due to strong winds
Follow Us:
| Updated on: Sep 04, 2021 | 11:39 AM

Junagadh : ગિરનાર રોપ-વે સેવા ફરી બંધ કરવામાં આવી છે. ભારે પવનને કારણે આ સેવા ફરી બંધ કરવામાં આવી છે.  75 થી 80 કિમીની ઝડપે પવન ફૂંકાતા રોપ-વે સેવા બંધ કરવામાં આવી છે. પવનની ગતિ ધીમી પડતા રોપ-વે સેવા ફરી કાર્યરત કરવામાં આવશે. આ અગાઉ પણ ગિરનાર રોપ-વે સેવા બંધ થઇ ચુકી છે. આ અગાઉ 6 ઓગસ્ટના રોજ ગિરનારની રોપ-વે સેવા શરૂ થઇ હતી. તે સમયે ભારે પવનને લઇને 10 દિવસ રોપ-વે સેવા બંધ કરાઇ હતી.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">