કોરોના સંક્રમીત પત્રકારને SVP હોસ્પિટલમાં દાખલ નહી કરવાના મુદ્દે વડોદરામાં પત્રકારોએ કલેકટરને આપ્યુ આવેદનપત્ર, દોષિતો સામે પગલા ભરવા માંગ
અમદાવાદમાં કોરોના સંક્રમીત પત્રકારને, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત SVP હોસ્પિટલમાં દાખલ નહી કરવાના મુદ્દે વડોદરાના પત્રકારોએ વિરોધ નોંધાવ્યો. વડોદરા સ્થિત પત્રકારોએ, વડોદરાના જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપીને, કોરોના સંક્રમીત પત્રકારને દાખલ નહી કરનાર જવાબદાર હોદ્દેદાર, પદાધિકારી સામે પગલાં ભરવાની માંગ કરી હતી. તો સાથોસાથ પત્રકારોએ કાળી પટ્ટી ધારણ કરીને સમગ્ર ઘટનાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. […]
અમદાવાદમાં કોરોના સંક્રમીત પત્રકારને, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત SVP હોસ્પિટલમાં દાખલ નહી કરવાના મુદ્દે વડોદરાના પત્રકારોએ વિરોધ નોંધાવ્યો. વડોદરા સ્થિત પત્રકારોએ, વડોદરાના જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપીને, કોરોના સંક્રમીત પત્રકારને દાખલ નહી કરનાર જવાબદાર હોદ્દેદાર, પદાધિકારી સામે પગલાં ભરવાની માંગ કરી હતી. તો સાથોસાથ પત્રકારોએ કાળી પટ્ટી ધારણ કરીને સમગ્ર ઘટનાનો વિરોધ વ્યક્ત કર્યો હતો.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો