ધોર કળિયુગ, જામનગરમાં પુત્રએ પિતાને ખાટલા પર બાંધીને હત્યા કરી, પુત્ર પત્નિને લઈને ફરાર

જામનગરમાં કળયુગી પુત્રએ પિતાની હત્યા કરીને ફરાર થયો. વૃધ્ધ પિતાને તેના ખાટલા પર હાથ-પગ બાંધીને દોરી વડે ટુંપો આપીને પુત્રએ જ પિતાની હત્યા કરી. યુવાનને ચોરી કરવાની ટેવ હોવાથી પિતાએ ઠપકો આપતા પત્ની સાથે મળીને પુત્રે જ પિતાની હત્યા કરી. હત્યા કરીને દંપતિ ફરાર થયા છે. આ સમગ્ર ઘટનાની વિગત મુજબ જામનગર શહેરના ગોકુલ વિસ્તારમાં આવેલા સરદાર નગર શેરી નંબર 7માં રહેતા વૃધ્ધની બાંધેલી હાલતમાં લાશ મળી

ધોર કળિયુગ, જામનગરમાં પુત્રએ પિતાને ખાટલા પર બાંધીને હત્યા કરી, પુત્ર પત્નિને લઈને ફરાર
Jamnagar Murder
Follow Us:
Divyesh Vayeda
| Edited By: | Updated on: Feb 26, 2023 | 8:31 PM

જામનગરમાં કળયુગી પુત્રએ પિતાની હત્યા કરીને ફરાર થયો. વૃધ્ધ પિતાને તેના ખાટલા પર હાથ-પગ બાંધીને દોરી વડે ટુંપો આપીને પુત્રએ જ પિતાની હત્યા કરી. યુવાનને ચોરી કરવાની ટેવ હોવાથી પિતાએ ઠપકો આપતા પત્ની સાથે મળીને પુત્રે જ પિતાની હત્યા કરી. હત્યા કરીને દંપતિ ફરાર થયા છે. આ સમગ્ર ઘટનાની વિગત મુજબ જામનગર શહેરના ગોકુલ વિસ્તારમાં આવેલા સરદાર નગર શેરી નંબર 7માં રહેતા વૃધ્ધની બાંધેલી હાલતમાં લાશ મળી. 55 વર્ષીય શંકરદાસ ભુધરદાસની તેના ઘરમાં ખાટલા સાથે બાંધેલી હાલમતાં લાશ મળી. પરીવારજનોને જાણ થતા પોલિસને જાણ કરવામાં આવી. પોલિસ લાશનો કબજો મેળવીને વધુ તપાસ હાથ ધરી.

પોલીસની પ્રાથમિક પુછપરછમાં સામે આવ્યુ કે જે પુત્ર સાથે તે પોતાની પત્ની સાથે ફરાર થયો છે. જેને પિતા સાથે મતભેદ ચાલતા હતા. મૃતકના ચોથા નંબરના પુત્ર અનિલે પોતાના પોતાના ભાઈ અને ભાભીએ પિતાની હત્યા કરી હોવાની ફરીયાદ નોંધાવી છે.

શંકરદાસની પત્નિ પુત્ર અને પતિથી અલગ રહે છે

શંકરદાસ એક હાથના હતો. શંકરદાસને પાંચ પુત્રો છે. પરંતુ તેના ચાર પુત્રો અલગ-અલગ જગ્યાએ રહે છે. શંકરદાસની પત્નિ પુત્ર અને પતિથી અલગ રહે છે. મરણ જનાર શંકરદાસ તેના ત્રીજા નંબરના પુત્ર સુનિલ અને તેની પત્નિ સુનૈના સાથે રહેતા હતા. શંકરદાસના અન્ય ચાર પુત્રો અને તેની પત્નિ શાંતિદેવી સરદારનગર આસપાસના વિસ્તારમાં રહે છે. સુનિલ સાથે પિતાને મતભેદ ચાલતા હતા.

આજનું રાશિફળ તારીખ : 19-05-2024
ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ

પિતાને હાથ પગ બાંધીને ખાટલાની દોરીથી ગળે ટુંપો દીધો

સુનિલ ચોરી કરવાની આદત હોવાથી તેના પિતાએ ઠપકો આપતા. તેના પર ચોરીના ગુના નોંધાયેલ છે. પિતાને હાથ પગ બાંધીને ખાટલાની દોરીથી ગળે ટુંપો લઈને તેની હત્યા કરવામાં આવી. પુત્ર તેની પાસે પત્નિ સાથે હાલ ફરાર છે. જેને શોધવા  પોલીસ  તપાસ શરૂ કરી છે.

ત્રીજા નંબરનો પુત્ર સુનિલ અને તેની પત્નિ સુનૈના ફરાર હોવાની જાણ

સવારે જયારે શંકરદાસના પત્નિ શાંતિદેવીને તેમના પૌત્રએ તેના દાદા વિશે પુછયુ ત્યારે દાદાને શોધવા નાના ભુલકા ગયા પરંતુ ગાય મળ્યા નહી, તેમનો રૂમ બંધ હતો અને તેની જાણ દાદીને કરી રૂમ ખોલતા માલુમ પડયુ કે તે બાંધેલી હાલત છે. અને શ્વાસ પણ જતા રહ્યા છે. માતાએ અન્ય પુત્રોને જાણ કરીને બોલાવ્યા. ત્યારે ત્રીજા નંબરનો પુત્ર સુનિલ અને તેની પત્નિ સુનૈના ફરાર હોવાની જાણ થઈ.

સુનિલના નાના ભાઈ અનિલે પોલિસમાં મોટાભાઈ સામે પોલીસ ફરીયાદ નોંધાવી છે. મુળ બંગાળી પરિવાર કેટલાક વર્ષોથી જામનગરમાં વસવાટ કરતા શંકરદાસે પુત્રને ઠપકો આપતા પુત્ર જ પિતાની હત્યા કરીને ફરાર થયો છે. હાલ પોલિસ આરોપીને શોધવા દોડધામ કરી છે.

Latest News Updates

106 દંપત્તીને બારોબાર લગ્ન નોંધણીના પ્રમાણપત્ર આપાયા હોવાની આશંકા
106 દંપત્તીને બારોબાર લગ્ન નોંધણીના પ્રમાણપત્ર આપાયા હોવાની આશંકા
ગુજરાતવાસીઓને આગામી 5 દિવસ ગરમીથી નહી મળે રાહત !
ગુજરાતવાસીઓને આગામી 5 દિવસ ગરમીથી નહી મળે રાહત !
આ પાંચ રાશિના જાતકોને આજે આવક કરતા ખર્ચમાં થશે વધારો
આ પાંચ રાશિના જાતકોને આજે આવક કરતા ખર્ચમાં થશે વધારો
ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
g clip-path="url(#clip0_868_265)">