JAMNAGARના રંગોળીના રંગોની અન્ય રાજ્યોમાં ભારે માગ, રંગોના ભાવોમાં 10થી 15 ટકાનો વધારો

આ વખતે પેટ્રોલ ડીઝલના ભાવ વધતા રંગના ભાવમાં 10થી 20 ટકા સુધીનો વધારો કરવામાં આવ્યો છે. સાથે રંગોળીના વેપારને અસર પણ થઈ રહી છે.

JAMNAGARના રંગોળીના રંગોની અન્ય રાજ્યોમાં ભારે માગ, રંગોના ભાવોમાં 10થી 15 ટકાનો વધારો
JAMNAGAR's rangoli dyes in high demand in other states, dye prices rise by 10 to 15 per cent
Follow Us:
Divyesh Vayeda
| Edited By: | Updated on: Oct 21, 2021 | 3:55 PM

જામનગરમાં દિવાળી તહેવાર સમયે તૈયાર થતી રંગોળી માટેના ખાસ રંગો તૈયાર કરવામાં આવે છે. જે ગુજરાતભરમાં તેમજ મહારાષ્ટ્ર સહિતના રાજ્યો જાય છે. દિવાળીના તહેવારમાં ઘર આંગણામાં રંગોળી શોભે છે. જે રંગોળીમાં ખાસ રંગનો ઉપયોગ થાય છે. ચિરોડી રંગોની દિવાળીના તૈયારમાં વધુ વેચાણ થાય છે. જોકે ગત વરસે કોરોનાના કારણે રંગોળીના વેપારને અસર થઈ છે.

દિવાળીના તહેવારને ગણતરીના દિવસો બાકી છે. ત્યારે તહેવારની ઉજવણી માટે ખાસ તૈયારીઓ અને ખરીદી કરતા હોય છે. દિવાળીના તહેવારમાં ઘરના આંગણા પર રંગોળી બનાવવામાં આવતી હોય છે. જે માટે ખાસ ચિરોડી રંગનો ઉપયોગ થાય છે. રંગોળી માટે ખાસ 40 જેટલા શેડમાં રંગ તૈયાર કરવામાં આવે છે. દિવાળીના તહેવારમાં રંગોળી માટેના ખાસ ચિરોડી રંગો જામનગરથી રાજ્યભરમાં વેચાય છે. સાથે મહારાષ્ટ્ર સહિતના રાજ્યમાં તેની માંગ રહે છે. આ વખતે પેટ્રોલ ડીઝલના ભાવ વધતા રંગના ભાવમાં 10થી 20 ટકા સુધીનો વધારો કરવામાં આવ્યો છે. સાથે રંગોળીના વેપારને અસર પણ થઈ રહી છે.

દિવાળીના લાંબા પર્વ પર દરેક ઘરની બહાર રંગબેરંગી રંગોળી તૈયાર કરવામાં આવે છે. જે માટે મહિલાઓ રંગોળી મુજબના વિવિધ રંગો પસંદ કરીને લે છે. રંગોળીમાં પુરાતા આ ચિરોડીમાંથી બનાવવામાં આવે છે. જેમાં જામનગરના રંગો રંગોળીમાં કલરની સાથે શોભામાં વધારો કરે છે. દિવાળીના તહેવારમાં અગિયારથી લાભપાંચમ સુધી ઘરની બહાર રંગોળી બને છે. અને રંગોળીમાં વિવિધ રંગો ઘરના આંગણની શોભા વધારે છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

નોંધનીય છેકે દિવાળીના તહેવારોમાં લોકો ઘરઆંગણે રંગોળી દોરીને તહેવારોની ઉજવણી કરે છે. અને, ઘર આંગણે રંગોળી દોરવાથી ઘરમાં સુખશાંતિ, ધન અને માતા લક્ષ્મીનો પ્રવેશ થતો હોવાની લોકોમાં માન્યતા છે. જેથી દિવાળી નિમિતે ગૃહિણી અચૂક રંગોળીની ખરીદી કરે છે. ત્યારે મોંઘવારીનો માર રંગોળીના રંગો પર પણ પડી રહ્યો છે. જેથી રંગોની ખરીદી વખતે ગૃહિણીઓના પર્સ ખાલી થશે.

આ પણ વાંચો : Ahmedabad : કાલુપુરમાં શંકાસ્પદ વ્યક્તિ ઘુસ્યો હોવાનો કોલ મળતા પોલીસ તંત્રમાં દોડધામ, તપાસના અંતે ખોટો કોલ હોવાનું ખુલ્યું

આ પણ વાંચો  : ટોકયો પેરાલિમ્પિકમાં મેડલ વિજેતા ભાવિના પટેલને 3 કરોડનો ચેક અર્પણ કરાયો, રમતગમત મંત્રી હર્ષ સંઘવીએ ખેલાડીના ઘરે જઇ પાઠવી શુભેચ્છા

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">