Jamnagar: નજીવી બાબતે થયેલ તકરારમાં પાંચ શખ્સોએ એક યુવાનની હત્યા કરી, પોલીસે શરૂ કરી તપાસ

આ બનાવની જાણ પોલીસને (Gujarat Police) થતા એલસીબી અને સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનનો સ્ટાફ દોડી આવ્યા હતા. અજાણ્યા પાંચ શખ્સો સામે હત્યાનો ગુનો નોંધી પોલીસ આરોપીઓને શોધવા તપાસ આંરભી છે.

Jamnagar: નજીવી બાબતે થયેલ તકરારમાં પાંચ શખ્સોએ એક યુવાનની હત્યા કરી, પોલીસે શરૂ કરી તપાસ
જામનગરમાં હત્યાનો બનાવ (સાંકેતીક તસવીર)
Follow Us:
Divyesh Vayeda
| Edited By: | Updated on: Jun 19, 2022 | 5:49 PM

જામનગર શહેરના (Jamnagar News) નવાગામમાં નજીવી બાબતે થયેલા ઝગડામાં યુવાનની હત્યા કરવામાં આવી. બે વાહન આમને-સામને આવી ગયા બાદ બંને પક્ષે બોલાચાલી થઈ હતી. આ બોલાચાલી જ યુવાનની હત્યાનું કારણ બની હતી. ધમકી આપી ચાલ્યા ગયા બાદ ચાર-પાંચ શખ્સોએ ઘરે આવી હુમલો કરી યુવાન પર છરી વડે હુમલો કરીને હત્યા કરી. હત્યાનો ગુનો આચર્યા બાદ આરોપીઓ નાસી છુટ્યા હતા. જેને લઈને પોલિસ પાંચ અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી તપાસ આંરભી છે.

શું છે સમગ્ર મામલો

જામનગર શહેરના ઇન્દિરા સોસાયટી વિસ્તારમાં શનિવારે રાત્રે પોતાનું યુવાનની હત્યા થઈ. વાહન લઈ એક યુવાન પોતાના ઘર પાસે પહોંચ્યો ત્યાં સામેથી બાઈકમાં બે શખ્સો સામેથી આવતા તકરાર થઈ હતી. મુળ મથુરા અને વર્ષોથી અંહી રહેતા યોગેશ કૌશિક ડ્રાઈવીંગની નોકરી કરે છે. જે નોકરી પૂર્ણ થતા ઘરે આવતી વખતે ઘર પાસે વળાંક લેતી વખતે ઇન્ડિકેટર આપી ઇકો જમણી બાજુ વળતા સામે બાઈક આવી જતા, વાહનચાલકો આમને-સામને થયા અને તકરાર થઈ હતી. બાઈક સવાર યુવાનો આવી માર મારવાની ધમકી આપી નાસી ગયા હતા.

ત્યારબાદ થોડા સમયના અંતરે ચાર-પાંચ લોકો યુવાન સાથે મારામારી કરી. તે વખતે યુવાનનો ભાઈ અને પુત્ર વચ્ચે આવ્યા. ઝગડા વખતે બાઈક સવાર સાથે આવેલા યુવાનોએ યુવાનના ભાઈને છરી મારીને નાસી ગયા હતા. છરીના ઉપરા ઉપરી ઘા સાથળના ભાગે લાગતા રાજેશ કૌશિક નામના 35 વર્ષીય યુવાન ઈજાગ્રસ્ત થયો અને સારવાર માટે હોસ્પીટલ લઈ જવાય તે પહેલા તેનુ મોત થયું.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

પોલિસે FIR નોંધી તપાસ શરૂ કરી

નજીવી બાબતમાં ઘરે આવી હુમલો કરી યુવાનની હત્યા નિપજાવનાર આરોપીઓ નાસી છૂટ્યા. આ બનાવની જાણ પોલીસને થતા એલસીબી અને સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનનો સ્ટાફ દોડી આવ્યા હતા. અજાણ્યા પાંચ શખ્સો સામે હત્યાનો ગુનો નોંધી પોલીસ આરોપીઓને શોધવા તપાસ આંરભી છે. મથુરાનો પરિવાર રોજીરોટી માટે અત્રે સ્થાયી થયો છે. બે પુત્રીઓના પિતા એવા યુવાનની હત્યાથી પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. યુવાન યોગેશની સામે તેના ભાઈની અજાણ્યા શખ્સો છરી મારીને હત્યા કરી નાખી. છરી લાગી હોવાની જાણ થતા તેને સારવાર માટે હોસ્પીટલ લઈ જવામાં આવ્યો. પરંતુ સારવાર મળે તે પહેલા યુવાને દમ તોડયો હતો.

Latest News Updates

મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">