AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અદ્દભૂત ખગોળીય ઘટનાના સાક્ષી બન્યા જામનગરવાસીઓ, પડછાયો ગાયબ થતા લોકોમાં કૂતુહલ

Jamnagar : ખગોળશાસ્ત્રી આ ઘટનાને ઝીરો શેડોના નામથી ઓળખે છે અને તેથી જ આજના દિવસને 'ઝીરો શેડો ડે' (Zero Shadow Day) તરીકે પણ ઓળખવામાં આવે છે.

અદ્દભૂત ખગોળીય ઘટનાના સાક્ષી બન્યા જામનગરવાસીઓ, પડછાયો ગાયબ થતા લોકોમાં કૂતુહલ
Zero Shadow Day
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 04, 2022 | 6:57 PM
Share

Jamnagar : વર્ષ દરમિયાન બે વખત બનતી એક અદ્દભૂત ખગોળીય ઘટનાના (Astronomical event) સાક્ષી જામનગરવાસીઓ બન્યા છે. ઘડિયાળમાં બપોરના 12 કલાક અને 48 મિનટનો સમય હતો અને લોકોએ અનુભવ્યું કે તેમનો પડછાયો ગાયબ થઈ ગયો છે. આ તરફ ખગોળશાસ્ત્રીઓએ પણ ખુલ્લા આકાશ નીચે આવીને આ ઘટનાનો અનુભવ કર્યો હતો. જામનગરના ખગોળશાસ્ત્રના કિરીટ શાહે (Kirit Shah) જણાવ્યું હતું કે, આ અનોખી ખગોળીય ઘટનામાં સૂર્ય (Sun) માથાની ઉપર સમાન રીતે આવશે.

અદ્દભૂત ખગોળીય ઘટના

જેના કારણે કોઈપણ વ્યક્તિ કે વસ્તુનો પડછાયો અધૂરો રહેશે. એટલે કે એ વખતે કોઈ પણ વસ્તુ, પદાર્થ કે વ્યક્તિનો પડછાયો નહીં બને. ખગોળશાસ્ત્રી આ ઘટનાને ઝીરો શેડોના નામથી ઓળખે છે અને તેથી જ આજના દિવસને ઝીરો શેડો ડે (Zero Shadow Day) તરીકે પણ ઓળખવામાં આવે છે. ખગોળવિદ્દોનું એવું પણ કહેવું છે કે સૂર્યની દક્ષિણાયન ગતી દરમ્યાન 8 જુલાઈના રોજ ફરીથી જામનગર શહેરમાં ઝીરો શૅડો ડે માણી શકાશે.

જાણો ‘ઝીરો શેડો ડે’નું રહસ્ય

સૂર્યનો આકાશી જોડાવ આપણા અક્ષાંસ સાથે મેચ થાય છે.પૃથ્વી(Earth)  37 અક્ષાંસ નમેલી હોય છે અને સૂર્યનું ઉતરાણ દક્ષિણ તરફ થાય છે. તેથી સૂર્ય સંપૂર્ણપણે માથાના ઉપર આવે છે.આ દરમિયાન સૂર્ય માથા પર આવતા પડછાયો શરીરની નીચે જતો રહે છે. તમને જણાવી દઈએ કે, વર્ષમાં બે વખત પડછાયો (Shadow) ગાયબ થવાની ઘટના બને છે.

પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
g clip-path="url(#clip0_868_265)">