Jamnagar : શહેરમાં મહાનગર પાલિકા દ્વારા ઈમારતોનું કરાયું સર્વે, 129 જર્જરિત ઈમારત માલિકોને આપી નોટિસ

જામનગર મહાનગર પાલિકા દ્રારા દર વર્ષે ઈમારતોનું સર્વે કરવામા આવે છે. ત્યારબાદ વખતો વખત નોટિસ આપવામા આવે છે. આ વર્ષે પણ આવી ઈમારતો પડવાના વાંકે ઉભી છે. કયાંક મકાનોમાં તિરાડો, કયાંક નજરે ચડતા બીલ્ડીંગમા સળીયા, કયાંક મોટા પોપળા જોવા મળે છે.

Jamnagar : શહેરમાં મહાનગર પાલિકા દ્વારા ઈમારતોનું કરાયું સર્વે, 129 જર્જરિત ઈમારત માલિકોને આપી નોટિસ
Jamnagar
Follow Us:
Divyesh Vayeda
| Edited By: | Updated on: May 16, 2023 | 1:08 PM

જામનગર   ( Jamanagar ) શહેરમા અનેક ઈમારતો ખંડેર હાલતમાં છે. મહાનગર પાલિકા દ્રારા દર વર્ષે ઈમારતોનું સર્વે કરવામા આવે છે. ત્યારબાદ વખતો વખત નોટિસ આપવામા આવે છે. આ વર્ષે પણ આવી ઈમારતો પડવાના વાંકે ઉભી છે. કયાંક મકાનોમાં તિરાડો, કયાંક નજરે ચડતા બીલ્ડીંગમા સળીયા, કયાંક મોટા પોપળા જોવા મળે છે. જામનગર શહેરમાં અનેક ઈમારતો ભયજનક સ્થિતિમાં છે.

આ પણ વાંચો : Jamnagar: કાલાવડના બેડીયા ગામે થયેલ 7 લાખથી વધુ રકમની ચોરીનો ભેદ ઉકેલાયો, એક આરોપીની ધરપકડ અન્યની શોધખોળ શરૂ

કોઈ પણ સમયે આ ઈમારતો ધરાશાય થાય તેવી સ્થિતિમાં છે. મહાનગર પાલિકા દ્રારા સર્વે બાદ મકાન માલિકોને નોટિસ આપીને સંતોષ માનવામા આવે છે. પરંતુ ત્યારબાદ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. પરંતુ આવી ઈમારતોના કારણે કોઈ અકસ્માત કે જાનહાની થાય તો જવાબદારી કોની ? કોઈ ઘટના બને ત્યાર બાદ તંત્ર દોડધામ કરે તે પહેલા ભયજનક ઈમારતો માટે યોગ્ય પગલા લે તે જરૂરી છે.

PAK ક્રિકેટરની સુંદર પત્નીનું ભારત કનેક્શન, જુઓ તસવીર
WhatsApp Tips : WhatsApp પર ડિલિટ કરેલા મેસેજ આ રીતે જુઓ, અલગ એપની જરુર નથી
પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ

129 ઈમારતો જર્જરિત હાલતમાં

શહેરમાં અનેક જુની અને જોખમી ઈમારતો છે. જેમાં આ વર્ષ 129 જેટલી ઈમારતો છે. કેટલીક ઈમારતો જર્જરિત હાલતમાં જોવા મળે છે. જો આવી ઈમારતો ધરાશાયી તો અકસ્માત થઈ શકે છે. કોઈ દુર્ધટના બને તે પહેલા તંત્ર પગલા લે તેવી માંગ ઉઠી છે. માત્ર ગત વર્ષની ઈમારતોના માલિકોને માત્ર એક નોટિસ આપીને તંત્ર સંતોષ માની લે છે. પરંતુ બાદ કોઈ પગલા લેવાતા નથી. કોઈ ઈજા કે જાનહાનીના બનાવ બને તે પહેલા તેની સામે કાર્યવાહી કરવાની વિપક્ષના નેતા ધવલ નંદાએ માંગણી કરી છે.

જામનગર મહાનગર પાલિકા દ્રારા શહેરમા જર્જરિત ઈમારતોની સર્વેની કામગીરી કરવામાં આવી હતી. મનપાની 6 ટીમ દ્રારા સર્વે કરીને આવી મિલ્કતઘારકોને નોટિસ આપવામાં આવે છે. જેમાં અત્યાર સુધીમાં કુલ 129 ઈમારતો ભયજનક હોવાનું બહાર આવ્યુ છે. આવી ઈમારતના માલિકોને મહાનગર પાલિકા દ્રારા નોટિસો ફટકારવામા આવી છે. પરંતુ અનેક ઈમારતો મકાન માલિક અને ભાડુઆતના વિવાદમા યથાવત રહે છે. તંત્ર માત્ર નોટિસ આપીને સંતોષ માની છે.

 જામનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સી આર પાટીલે જલાલપોર અને નવસારીના 22 ગામોમાં ઝંઝાવાતી પ્રચાર શરૂ કર્યો
સી આર પાટીલે જલાલપોર અને નવસારીના 22 ગામોમાં ઝંઝાવાતી પ્રચાર શરૂ કર્યો
ગુજરાતમાં હીટવેવની આગાહી, જાણો ક્યા જિલ્લામાં ક્યું એલર્ટ અપાયુ
ગુજરાતમાં હીટવેવની આગાહી, જાણો ક્યા જિલ્લામાં ક્યું એલર્ટ અપાયુ
g clip-path="url(#clip0_868_265)">