જામનગરઃ સીદસર સાંસદ આદર્શ ગામે પદાધિકારી-અધિકારીઓ સાથે બેઠક યોજતા પૂનમબેન માડમ

વડાપ્રધાનના નેતૃત્વમાં લાગુ કરાયેલ આદર્શ ગ્રામ યોજનાના ઉમદા હેતુને સિધ્ધ કરવા સરકારના દરેક વિભાગના સબંધીત અધિકારીઓ ગામે સર્વે કરી કોઈ પાત્ર વ્યતિ–લાભાર્થી લાભોથી વંચીત ના રહે તે માટે ડોર ટુ ડોર સર્વે કરી લાભ અપાવે તેમજ નોડલ અધિકારી દ્વારા સતત મોનીટરીંગ કરવામાં આવે તેવી સુચના સાંસદ પૂનમબેન માડમએ આપી હતી.

જામનગરઃ સીદસર સાંસદ આદર્શ ગામે પદાધિકારી-અધિકારીઓ સાથે બેઠક યોજતા પૂનમબેન માડમ
Jamnagar: Poonamban Madam holding a meeting with office bearers at Sidsar Adarsh village
Follow Us:
Divyesh Vayeda
| Edited By: | Updated on: Mar 10, 2022 | 6:50 PM

જામનગર–દેવભૂમિ દ્વારકા જીલ્લાના સાંસદ પૂનમબેન માડમ (Poonamban Madam)દ્વારા એસ.એ.જી.વાય. હેઠળ જામજોધપુર તાલુકાનું સીદસર ગામ (Sidsar village)પસંદ કરાયેલ છે. આ ગામે સાંસદ પૂનમબેન માડમની અધ્યક્ષતામાં પદાધિકારીઓ અને સબંધીત અધિકારીઓ સાથે રીવ્યુ બેઠક યોજાયેલ હતી.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા મહાત્મા ગાંધીજીના આદર્શને લક્ષમાં રાખી ગામના સર્વાગી વિકાસના વ્યાપક દૃષ્ટીકોણ અનુરૂપ સાંસદ પૂનમબેન માડમ ૧૭ મી લોકસભા ટર્મ માટે પસંદ થયેલ આદર્શ ગામ તરીકે સીદસર પસંદગી કરાયેલ છે. જેથી આ ગામના માળખાકીય અને સામાજીક વિકાસને સમાન મહત્વ મળી રહે તેવા ઉમદા હેતુસર ગામે કેન્દ્ર અને રાજય સરકારની વિવિધ કલ્યાણકારી સામાજીક અને વ્યકિતગત યોજનાઓનો લાભ મળી રહે તે માટે રીવ્યુ બેઠક રાખેલ હતી.

આ રીવ્યુ બેઠકમાં સાંસદ પૂનમબેન માડમ દ્રારા ગામે હાલની પ્રર્વતમાન માળખાકીય સુવિધાઓ અને ભવિષ્યની પાયાની માળખાકીય જરૂરીયાતો તથા કેન્દ્ર અને રાજયની લોકોની સુખાકારી અંગેની કલ્યાણકારી વિવિધ યોજનાઓ ગામના પાત્રતા ધરાવતા દરેક લોકોને લાભ મળી રહે તે માટેના વિગતવાર ગ્રામ વિકાસ યોજના તૈયાર કરવા જણાવ્યું હતું.

આજનું રાશિફળ તારીખ : 15-05-2024
આખો દિવસ ACમાં રહો છો, તો સાવધાન, થઇ શકે છે આ બીમારી
જ્યારે AC નહોતા, ત્યારે ટ્રેનના AC કોચને ઠંડા કેવી રીતે રાખતા હતા?
દરિયા કિનારે યોજાશે અનંત-રાધિકાનું બીજું પ્રી-વેડિંગ સેલિબ્રેશન
આજનું રાશિફળ તારીખ : 14-05-2024
મહાકાલના દર્શન કરતી વખતે આ બાબતોનું ખાસ રાખો ધ્યાન

સીદસર ગામે ઉમીયા માતાજીનું મંદિર આવેલુ છે. આ યાત્રાધામ ખાતે બહોળી સંખ્યામાં શ્રધ્ધાળુઓ દર્શનાર્થે આવતા હોય, જેથી ગામે મહતમ માળખાકીય સુવિધા મળી રહે તે માટે યોગ્ય આયોજન સાથે ગામમાં તમામ વ્યવસ્થાઓથી શ્રેષ્ઠ આદર્શ ગ્રામ બનાવવા અનુરોધ કર્યો હતો.

વડાપ્રધાનના નેતૃત્વમાં લાગુ કરાયેલ આદર્શ ગ્રામ યોજનાના ઉમદા હેતુને સિધ્ધ કરવા સરકારના દરેક વિભાગના સબંધીત અધિકારીઓ ગામે સર્વે કરી કોઈ પાત્ર વ્યતિ–લાભાર્થી લાભોથી વંચીત ના રહે તે માટે ડોર ટુ ડોર સર્વે કરી લાભ અપાવે તેમજ નોડલ અધિકારી દ્વારા સતત મોનીટરીંગ કરવામાં આવે તેવી સુચના સાંસદ પૂનમબેન માડમએ આપી હતી.

આ રીવ્યુ બેઠકમાં ગામના સરપંચ ઉષાબેન કિશોરભાઈ અમૃતીયા, પૂર્વ મંત્રી ચીમનભાઈ સાપરીયા, એ.પી.એમ.સી. ડાયરેકટર સી.એમ.વાછાણી, તાલુકા પંચાયત ઉપપ્રમુખ દેવાભાઈ પરમાર, નગ૨પાલિકા પૂર્વ પ્રમુખ નરેન્દ્રભાઈ કડીવાર, જીલ્લા ભાજપા મંત્રી કૌશીકભાઈ રાબડીયા, શહેર ભાજપા પ્રમુખ જયેશભાઈ ભાલોડીયા, પૂર્વ સરપંચ ભરતભાઈ માકડીયા ઉપરાંત ચાર્જ ઓફિસર પ્રાંત અધિકારી, ડી.વાય.એસ.પી. અને સબંધીત ખાતા કચેરીના અધિકારીઓ ઉપસ્થિત રહેલ હતા.

આ પણ વાંચો : Corona Variant: WHOને અભ્યાસમાં મળ્યો ઓમિક્રોન+ડેલ્ટા રિકોમ્બિનન્ટ વાયરસ, કહ્યુ- બધા વાયરસ કરતા વધારે ખતરનાક

આ પણ વાંચો : વિધાનસભા ચૂંટણીના પરિણામો અંગે સોશિયલ મીડિયામાં હાસ્યાસ્પદ મીમ્સ વાયરલ, લોકોએ નેતાઓ પર હાસ્યાસ્પદ વ્યંગ કર્યો

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે વેપારમાં થશે ફાયદો
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે વેપારમાં થશે ફાયદો
નવસારીના એક આગવા વોટરમેન જેમણે 1500 ગામોની પાણીની સમસ્યાનો લાવ્યા ઉકેલ
નવસારીના એક આગવા વોટરમેન જેમણે 1500 ગામોની પાણીની સમસ્યાનો લાવ્યા ઉકેલ
અંબાજીમાંથી મળતા વિશેષ પ્રકારના આરસપહાણ માર્બલને પ્રાપ્ત થયો GI ટેગ
અંબાજીમાંથી મળતા વિશેષ પ્રકારના આરસપહાણ માર્બલને પ્રાપ્ત થયો GI ટેગ
હવે અમદાવાદની શાળાઓ બહાર સુરક્ષાકર્મીઓ રહેશે તૈનાત- Video
હવે અમદાવાદની શાળાઓ બહાર સુરક્ષાકર્મીઓ રહેશે તૈનાત- Video
અમદાવાદમાં પ્રહલાદનગરમાં આવેલી કોમર્સ હાઉસ 4માં 9મા માળે લાગી આગ
અમદાવાદમાં પ્રહલાદનગરમાં આવેલી કોમર્સ હાઉસ 4માં 9મા માળે લાગી આગ
રાજકોટના જીયાણામાં પૂર્વ સરપંચે સળગાવ્યુ મેલડીમાતાનું મંદિર
રાજકોટના જીયાણામાં પૂર્વ સરપંચે સળગાવ્યુ મેલડીમાતાનું મંદિર
પોઈચા ફરવા આવેલા 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ડૂબ્યાં
પોઈચા ફરવા આવેલા 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ડૂબ્યાં
Narmada : કમોસમી વરસાદથી કેળા,પપૈયા અને કેરીનો પાક થયો બરબાદ
Narmada : કમોસમી વરસાદથી કેળા,પપૈયા અને કેરીનો પાક થયો બરબાદ
કરા સાથેના કમોસમી વરસાદે સર્જી તારાજી, વીજળી પડવાથી બેના મોત
કરા સાથેના કમોસમી વરસાદે સર્જી તારાજી, વીજળી પડવાથી બેના મોત
આ રાશિના જાતકોની આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત
આ રાશિના જાતકોની આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત
g clip-path="url(#clip0_868_265)">