Jamnagar : બોર્ડની પરીક્ષા પહેલા વિધાર્થીઓની મોડેલ ટેસ્ટ, 3 હજાર વિધાર્થીઓએ આપી પરીક્ષા

આગામી 28 માર્ચથી બોર્ડની પરીક્ષાઓ શરૂ થનાર છે. જે પહેલા જામનગરમાં વિધાર્થીઓને સ્વમુલ્યાંકન અને સ્વઅધ્યયનની તક અને પુરતો સમય મળે તે માટે એક માસ પહેલા જ આ પ્રકારની મોડેલ ટેસ્ટનુ આયોજન કરવામાં આવ્યુ. જામનગર શહેરમાં કુલ ત્રણ પરીક્ષા કેન્દ્રમાં રાખવામાં આવ્યા હતા

Jamnagar : બોર્ડની પરીક્ષા પહેલા વિધાર્થીઓની મોડેલ ટેસ્ટ, 3 હજાર વિધાર્થીઓએ આપી પરીક્ષા
Jamnagar Board Model Test Conducted
Follow Us:
Divyesh Vayeda
| Edited By: | Updated on: Feb 27, 2022 | 8:18 PM

જામનગર(Jamnagar)  શહેરમાં રવિવારે બોર્ડની પરીક્ષા(Board Exam)  પહેલા વિધાર્થીઓમાંથી પરીક્ષા ભય(Exam Fear)  દુર કરવા તેમજ તેમનામાં આત્મવિશ્વાસ કેળવવા, અને વિધાર્થીઓને સ્વઅધ્યયન તથા સ્વમુલ્યાંકનની પુરતી તક અને સમય મળે તે હેતુથી બોર્ડની પરીક્ષા પહેલા બોર્ડ જેવી પરીક્ષા પ્રક્રિયા મુજબ મોડેલ ટેસ્ટ -2022 લેવામાં આવી. જામનગર કોચિંગ કલાસ એસોસિયેશન અને ભાજપ શિક્ષણ સેલ દ્રારા મોડેલ ટેસ્ટ -2022નુ આયોજન કરાયુ હતુ. જેમાં બે સપ્તાહ પહેલા જ શહેરના આશરે 140 કોચિંક કલાસના આશરે 2980 જેટલા વિધાર્થીઓ રજીસ્ટ્રેશન કરાવ્યુ હતુ. કોચિંગ કલાસીસ દ્રારા વિધાર્થીઓને શિક્ષણ તો આપવામાં આવે છે. પરંતુ બોર્ડની પરીક્ષાનો ભય વિધાર્થીઓમાં ના રહે, પરીક્ષામાં કેવા પ્રકારની તૈયારી કરવી, શુ કાળજી રાખવી, સમયનુ આયોજન કેવી રીતે કરી શકાય, બોર્ડની પરીક્ષામાં જે પ્રક્રિયા હોય તેનાથી વિધાર્થીઓ અવગત થાય અને તેમનુ આત્મવિશ્વાસ વધે તે હેતુ દર વર્ષે આ પ્રકારની મોડેલ ટેસ્ટનુ આયોજન કરવામા આવે છે.

28 માર્ચથી બોર્ડની પરીક્ષાઓ શરૂ થનાર છે

આગામી 28 માર્ચથી બોર્ડની પરીક્ષાઓ શરૂ થનાર છે. જે પહેલા વિધાર્થીઓને સ્વમુલ્યાંકન અને સ્વઅધ્યયનની તક અને પુરતો સમય મળે તે માટે એક માસ પહેલા જ આ પ્રકારની મોડેલ ટેસ્ટનુ આયોજન કરવામાં આવ્યુ. જામનગર શહેરમાં કુલ ત્રણ પરીક્ષા કેન્દ્રમાં રાખવામાં આવ્યા હતા. જેમાં એ.કે.દોશી મહિલા કોલેજ, ભવન સ્કૂલ, અને જ્ઞાનગંગા સ્કૂલ ત્રણેય પરીક્ષા કેન્દ્રો પર કુલ 48 જેટલા બ્લોકમાં 96 જેટલા સુપરવાઈઝરની ટીમ સાથે મોડેલ ટેસ્ટ લેવામાં આવી. એક દિવસમાં ધોરણ-10 અને 12 માં કુલ બે વિષયની બે પરીક્ષાઓ લેવામાં આવી હતી. જેમાં ધોરણ 10માં સવારે 9થી 12માં વિજ્ઞાન અને ટેકનોલોજી વિષયની પરીક્ષા લેવામાં આવી અને ધોરણ 12માં સવારે 9થી 12માં વાણીજય વ્યવસ્થા અને સંચાલન વિષયની પરીક્ષા લેવામાં આવી હતી. બપોરના 2થી 5ના સમયમાં ધોરણ 10ની ગણિત અને ધોરણ -12ની નામાંના મુળતત્વ(એકાઉન્ટ)ની પરીક્ષા લેવામાં આવી હતી. જે નિયમ અને પ્રક્રિયા મુજબ બોર્ડની પરીક્ષા લેવામાં આવે છે.

ઉતરવહી સાથે કોચિંગના શિક્ષકો દ્રારા તેમના સ્વમુલ્યાંકન માટે મદદરૂપ થશે

તેવા મોહાલ વચ્ચે આ પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં અગાઉ વિધાર્થીઓનુ રજીસ્ટ્રેશન કરાવીને તેમને રીસીપ્ટ, સીટનંબર, બ્લોકનંબર આપવામાં આવ્યા. બોર્ડની પરીક્ષા જેમ જ પરીક્ષા દરમિયાન ફલાઈંગ સ્કોર્ડએ ચકાસણીની કામગીરી કરી હતી. વિધાર્થીઓની ઉતરવહીઓ ચેકીંગ કરીને તેના માર્ક સાથે તેમના પરીણામ સાથે 15 માર્ચ સુધીમાં પરત કોચિંગ કલાસમાં આપવામાં આવશે. ઉતરવહી સાથે કોચિંગના શિક્ષકો દ્રારા તેમના સ્વમુલ્યાંકન માટે મદદરૂપ થશે. મોડેલ ટેસ્ટમાં કરેલી ભુલોને બોર્ડની પરીક્ષામાં ના થાય તે માટેનુ માર્ગદર્શન આપવામાં આવશે. આ પ્રકારની પરીક્ષાઓથી વિધાર્થીઓમાં આત્મવિશ્વાસ વધે છે. તેમજ પરીક્ષાની તૈયારીઓ વહેલી અને વધુ સારી રીતે કરી શકે છે.

સરફરાઝ ખાન બન્યો પિતા, જુઓ ફોટો
રોજ સવારે 1 કાચું આમળું ખાવાથી જાણો શું થાય છે?
માત્ર 20 રૂપિયામાં તમને મળશે સોના જેવો નિખાર, સ્કીન માટે વરદાન છે આ વસ્તુ
ગુલાબના છોડમાં નાખી દો આ વસ્તુ, ફુલોનો થશે ઢગલો
Lawrence : લેટિન ભાષાનો શબ્દ છે લોરેન્સ, આ નામનો અર્થ શું થાય?
દિવાળી પર ગૃહિણીઓ આ કાર્યો દ્વારા કમાઈ શકો છો હજારો રુપિયા

આ પણ  વાંચો : Ahmedabad: આજે ગુજરાતની સહકારી મંડળીઓએ એક આગવી ઓળખ ઊભી કરી છે : મુખ્યપ્રધાન

આ પણ  વાંચો : Kutch: શુ શ્રેષ્ઠ સંતાન પ્રાપ્તિ આપણા હાથમાં છે? જાણો શું કહે છે નિષ્ણાતો

અમદાવાદમાં એકાએક સાઈન બોર્ડ નીચે પડતા ત્રણ લોકોને આવી ઈજા- જુઓ Video
અમદાવાદમાં એકાએક સાઈન બોર્ડ નીચે પડતા ત્રણ લોકોને આવી ઈજા- જુઓ Video
રાજકોટના ખીરસરા ગામના ખેડૂતોની મહેનત પર ફરી વળ્યા વરસાદી પાણી- Video
રાજકોટના ખીરસરા ગામના ખેડૂતોની મહેનત પર ફરી વળ્યા વરસાદી પાણી- Video
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
g clip-path="url(#clip0_868_265)">