Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jamnagar: મહાનગરપાલિકા ચૂંટણીના પડઘમ, NCPએ ઉમેદવારોના નામ કર્યા જાહેર

જામનગર મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. આ દરમિયાન રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષે (NCP) 10 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે.

Jamnagar: મહાનગરપાલિકા ચૂંટણીના પડઘમ,  NCPએ ઉમેદવારોના નામ કર્યા જાહેર
Follow Us:
Rahul Vegda
| Edited By: | Updated on: Jan 30, 2021 | 9:48 PM

જામનગર મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. આ દરમિયાન રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષે (NCP) 10 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. રાજકીય પક્ષોએ ચૂંટણી ગતિવિધિ તેજ બનાવી છે, ત્યારે NCP દ્વારા જામનગરના 10 ઉમેદવારોની નામાવલી જાહેર કરી છે.

જેમાં વોર્ડ નંબર 6ના રમાબેન અમરકાંત પંડ્યા અને કાકુભાઈ પીઠાભાઈ વૈરૃ, વોર્ડ નંબર 7ના કમલેશભાઈ બી. મહેતા, વોર્ડ નંબર 8માં કલ્પેશ વસંતભાઈ લીંબાસિયા, વોર્ડ 11માં ભાવેશ ધીરૃભાઈ ઝાપડા અને રજાકભાઈ સીદીકભાઈ ખીરા, વોર્ડ નંબર 15માં નિલેશભાઈ ભાણજીભાઈ વસોયા, વોર્ડ નંબર 16માં બિનેશભાઈ જમનભાઈ નારિયા, વોર્ડ નંબર 16માં દિલીપભાઈ એમ. કણઝારિયા અને મુલેશભાઈ એસ. વ્યાસને ટિકિટ આપવામાં આવી છે.

ફસાઈ ગયું પાકિસ્તાન.. ભારત માટે એયરસ્પેસ બંદ કરવાથી તેને થશે કરોડોનું નુકસાન
સૌથી મોટા ઘરની માલકીન છે એક ક્રિકેટરની પત્ની, ગુજરાતમાં છે આ આલીશાન ઘર
સારા તેંડુલકરે પહેલીવાર જોયું પહેલગામનું સૌંદર્ય
Richest Society : અમદાવાદની 6 સૌથી મોંઘી સોસાયટી, વૈભવી જીવન જીવવા લોકોની પહેલી પસંદ
ગુજરાતમાં છે અનોખુ બે અક્ષરવાળું રેલવે સ્ટેશન, જાણો નામ ?
Pahalgam Attack : પહલગામના આતંકવાદીઓ સાથે શું કરવું જોઈએ? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

આ પણ વાંચો: Surat: રામપુરા વિસ્તારમાં વેપારી લુંટાયો, ચપ્પુના ઘા મારી 20 લાખથી વધુની ચલાવી લુંટ

નર્મદા ડેમના અસરગ્રસ્તોની લડત : ટાવર પર ચઢીને કર્યો વિરોધ
નર્મદા ડેમના અસરગ્રસ્તોની લડત : ટાવર પર ચઢીને કર્યો વિરોધ
ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજાના નિવેદનથી પાટીદાર સમુદાયમાં રોષ ફેલાયો
ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજાના નિવેદનથી પાટીદાર સમુદાયમાં રોષ ફેલાયો
જામનગરમાં પોલીસ એકશનમાં ! 31 પાકિસ્તાની નાગરિકોને આપ્યું અલ્ટિમેટમ
જામનગરમાં પોલીસ એકશનમાં ! 31 પાકિસ્તાની નાગરિકોને આપ્યું અલ્ટિમેટમ
અમદાવાદમાં ક્રાઈમ બ્રાન્ચ બહાર ગેરકાયદે બાંગ્લાદેશીઓએ કર્યો હંગામો
અમદાવાદમાં ક્રાઈમ બ્રાન્ચ બહાર ગેરકાયદે બાંગ્લાદેશીઓએ કર્યો હંગામો
અમદાવાદમાં શોર્ટ ટર્મ વિઝા પર રહેતા 386 પાકિસ્તાની નાગરિક
અમદાવાદમાં શોર્ટ ટર્મ વિઝા પર રહેતા 386 પાકિસ્તાની નાગરિક
પાકિસ્તાની નાગરિકોને પરત મોકલવાની કાર્યવાહી હાથ ધરી
પાકિસ્તાની નાગરિકોને પરત મોકલવાની કાર્યવાહી હાથ ધરી
આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત, જાણો આજનું રાશિફળ
આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત, જાણો આજનું રાશિફળ
ગુજરાતમાં ગરમી યથાવત રહેશે ! જાણો તમારા જિલ્લાનું તાપમાન
ગુજરાતમાં ગરમી યથાવત રહેશે ! જાણો તમારા જિલ્લાનું તાપમાન
જમ્મુ કાશ્મીર હુમલા બાદ ભારતે 'એક્શન મોડ' એક્ટિવેટ કર્યો
જમ્મુ કાશ્મીર હુમલા બાદ ભારતે 'એક્શન મોડ' એક્ટિવેટ કર્યો
નાની ઉંમરે કેમ આવી રહ્યા છે હાર્ટ એટેક ? જાણો એક્સપર્ટે શું કહ્યું
નાની ઉંમરે કેમ આવી રહ્યા છે હાર્ટ એટેક ? જાણો એક્સપર્ટે શું કહ્યું
g clip-path="url(#clip0_868_265)">