JAMNAGAR : રખડતા ઢોરે હુમલો કરતા યુવતી ઈજાગ્રસ્ત, જી.જી. હોસ્પિટલમાં દાખલ કરાઈ

યુવતીની પુત્રી તેની માતાને બચાવવા જાતા ગાયે એને પણ શીંગડા માર્યા હતા. ગાયે સતત બે મીનીટ સુધીએક યુવતિને શિકાર બનાવતા લોકોના ટોળા એકઠા થયા હતા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 11, 2021 | 7:55 AM

JAMNAGAR : શહેરમાં રખડતા ઢોરે એક યુવતીને શીંગડા મારી ગંભીર રીતે ઈજાઓ પહોચાડી છે. રણજીત રોડ પર આવેલા રહેણાક મકાન પાસે યુવતિ પર એક ગાયે હુમલો કર્યો હતો. ચૌહાણફળી શેરી નં. 2 માં સવારે અચનાક ગાયે યુવતી પર હુમલો કર્યો અને વારંવાર ઢીક મારીને ઈજા પહોચાડી.યુવતીની પુત્રી તેની માતાને બચાવવા જાતા ગાયે એને પણ શીંગડા માર્યા હતા. ગાયે સતત બે મીનીટ સુધીએક યુવતિને શિકાર બનાવતા લોકોના ટોળા એકઠા થયા હતા. સતત યુવતિને બચાવવાઅનેક પ્રયાસ કર્યા હતા. આ ઘટનામાં ઈજાગ્રસ્ત રાજકોટની યુવતીને જામનગરની સરકારી જી જી હોસ્પીટલમાં દાખલ કરવામાં આવી છે.

આ પણ વાંચો : GANDHINAGAR : પ્રમુખ, પ્રભારી અને વિરોધ પક્ષના નેતાની નિમણૂંક અંગે ગુજરાત કોંગ્રેસની મહત્વની બેઠક મળી

આ પણ વાંચો : DEVBHUMI DWARKA : પોલીસ કસ્ટડીમાં સગીરને માર મારવાના મામલે કોર્ટમાં ફરિયાદ, PSI સહિત 3 કોન્સ્ટેબલે માર્યો હતો

Follow Us:
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
g clip-path="url(#clip0_868_265)">