Jamnagar: પ્રસિદ્ધ રામાપીરના મંદિરના દ્વાર થયા બંધ, જાણો ક્યાર સુધી મંદિર રહેશે બંધ

હાલ કોરોનાનું સંક્ર્મણ વધી ગયું છે. ગુજરાતમાં કોરોનાનું સંક્ર્મણ વધતા 29 શહેરમાં નાઈટકર્ફ્યુ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે જ અનેક યાત્રાધામ પણ બંધ કરવામાં આવ્યા છે. ત્યારે જામનગર (Jamnagar)જિલ્લાનું સુપ્રસિદ્ધ પણ મંદિર બંધ કરવાનો નિર્ણય કર્યો છે.

Charmi Katira
| Edited By: | Updated on: May 01, 2021 | 12:40 PM

હાલ કોરોનાનું સંક્ર્મણ વધી ગયું છે. ગુજરાતમાં કોરોનાનું સંક્ર્મણ વધતા 29 શહેરમાં નાઈટકર્ફ્યુ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે જ અનેક યાત્રાધામ પણ બંધ કરવામાં આવ્યા છે. ત્યારે જામનગર (Jamnagar)જિલ્લાનું સુપ્રસિદ્ધ પણ મંદિર બંધ કરવાનો નિર્ણય કર્યો છે.

જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના રણુંજા ગામનું સુપ્રસિદ્ધ રામદેવજી મહારાજ(રામાપીર)નું મંદિર બંધ કરવાનો નિર્ણય કર્યો છે. વધતા જતા સંક્ર્મણને પગલે 1મેથી 15 મે સુધી મંદિર બંધ કરવાનો નિર્ણય કર્યો છે.કાલાવડ તાલુકામાં કોરોના કેસની સંખ્યા વધતા મંદિરના ટ્રસ્ટી દ્વારા બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ સાથે જ મંદિરમાં આરતી, દર્શન, અન્નક્ષેત્ર દર્શનાર્થીઓના ઉતારા માટે વ્યવસ્થા બંધ કરવામાં આવી છે.

છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 14,605 નવા કેસ નોંધાયા છે. જ્યારે 10,180 કોરોના દર્દી રિકવર થયા છે. જ્યારે 173 દર્દીનાં મોત થયાં છે અને કુલ મોતનો આંકડો 7183 થયો છે. અત્યાર સુધી 96 લાખ 94 હજાર 767 લોકોને પ્રથમ ડોઝ અને 23 લાખ 92 હજાર 499 લોકોને બીજા ડોઝનું વેક્સિનેશન પૂર્ણ થયું છે. કુલ મળીને 1 કરોડ 20 લાખ 87 હજાર 266નું વેક્સિનેશન પૂર્ણ થયું છે.

 

Follow Us:
ગુજરાતમાં મતદાન માટે વડાપ્રધાન મોદી અને અમિત શાહ આવશે અમદાવાદ
ગુજરાતમાં મતદાન માટે વડાપ્રધાન મોદી અને અમિત શાહ આવશે અમદાવાદ
આ રાશિના જાતકો આજે પૈસાની લેવડ-દેવડમાં વધુ સાવધાની રાખજો
આ રાશિના જાતકો આજે પૈસાની લેવડ-દેવડમાં વધુ સાવધાની રાખજો
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
g clip-path="url(#clip0_868_265)">