રાજ્યમાં કોરોનાનો કેર યથાવત, નવા 1,101 કેસ નોંધાયા

ગુજરાતમાં કોરોનાના કેસ સતત છેલ્લા કેટલાક દિવસથી 1,000ને પાર નોંધાઈ રહ્યા છે. આજે રાજ્યમાં કોરોના વાઈરસના નવા 1,101 પોઝિટીવ કેસ નોંધાયા છે. ત્યારે રાજ્યમાં વધુ 22 લોકોના મોત થયા છે. 22માંથી કુલ 12 મોત સુરતમાં થયા છે. જ્યારે અમદાવાદ, ભાવનગર અને વડોદરા શહેરમાં બે-બે દર્દીઓના મોત થયા છે. સુરત શહેરમાં 209 નવા કેસ, અમદાવાદ શહેરમાં […]

રાજ્યમાં કોરોનાનો કેર યથાવત, નવા 1,101 કેસ નોંધાયા
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Sep 21, 2020 | 12:56 PM

ગુજરાતમાં કોરોનાના કેસ સતત છેલ્લા કેટલાક દિવસથી 1,000ને પાર નોંધાઈ રહ્યા છે. આજે રાજ્યમાં કોરોના વાઈરસના નવા 1,101 પોઝિટીવ કેસ નોંધાયા છે. ત્યારે રાજ્યમાં વધુ 22 લોકોના મોત થયા છે. 22માંથી કુલ 12 મોત સુરતમાં થયા છે. જ્યારે અમદાવાદ, ભાવનગર અને વડોદરા શહેરમાં બે-બે દર્દીઓના મોત થયા છે. સુરત શહેરમાં 209 નવા કેસ, અમદાવાદ શહેરમાં 143 નવા કેસ નોંધાયા છે.

રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">