AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘કોંગ્રેસના શાસનમાં રામ મંદિરનો આવો ચુકાદો આવ્યો હોત તો દેશમાં બે જ્ઞાતિ વચ્ચે હિંસા ફાટી નીકળી હોત’ – CR પાટીલ

Vadodara: સયાજીપુરા APMC ખાતે પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની (CR Paatil) અધ્યક્ષતમાં ભાજપનું સ્નેહ મિલન સંમેલન મળ્યું હતું. જેમાં પાટીલે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા.

'કોંગ્રેસના શાસનમાં રામ મંદિરનો આવો ચુકાદો આવ્યો હોત તો દેશમાં બે જ્ઞાતિ વચ્ચે હિંસા ફાટી નીકળી હોત' - CR પાટીલ
'If the decision of Ram Mandir had been taken during the Congress rule, riots would have taken in the country' - CR Patil
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 14, 2021 | 9:03 AM
Share

વડોદરાની (Vadodara) સયાજીપુરા APMC ખાતે પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની (CR Paatil) અધ્યક્ષતમાં ભાજપનું (BJP) સ્નેહ મિલન સંમેલન યોજાયું હતું. આ દરમિયાન સી.આર.પાટીલ કોંગ્રેસ (Congress) પર વરસ્યા હતા અને કહ્યું કે કોંગ્રેસ દેશની સૌથી મોટી પાર્ટી હોવા છતાં આજે નામશેષ થઈ ગઈ છે. પાટીલે એમ પણ કહ્યું કે હું તો ક્યારેય કોંગ્રેસનું નામ પણ નથી લેતો. કેમ કે જે નામશેષ થઈ ગઈ એનું નામ કોણ લે.

આ સંમેલનમાં વધુમાં પાટીલે દાવો કર્યો કે જો કોંગ્રેસના શાસનમાં રામ મંદિરનો (Ram Mandir) આવો ચુકાદો આવ્યો હોત તો દેશમાં બે જ્ઞાતિ વચ્ચે હિંસા ફાટી નીકળી હોત.અને હિંસાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા રામ મંદિરનું કામ બંધ કરવાની ફરજ પડી હોત. કોંગ્રેસ મત માટે કોમી હિંસાના નામે રામ મંદિરનું કામ અટકાવી ને જ રહેતી. પાટીલે કહ્યું કે કોંગ્રેસના શાસનમાં જો આ ચુકાદો આવ્યો હોત તો કોમી હિંસા થઇ હોત, લોહી વહ્યું હોત અને કોંગ્રેસે કહ્યું હોત કે હમણા અશાંતિ છે, રામ મંદિર રહેવા લો. આવા નિવેદનો સાથે પાટીલે કોંગ્રેસ વિશે દાવા કર્યા હતા.

આ પણ વાંચો: નવસારીની યુવતી પર બળાત્કાર કેસમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ જોડાઈ, મૃતદેહ અને ડાયરી મળ્યા બાદ થયા ચોંકાવનારા ખુલાસા

આ પણ વાંચો: સ્વામી અપૂર્વ મુનિએ પાટીદારોને આપી આ સલાહ, કહ્યું – સરદારનું માથું શરમથી ઝૂકી જાય તેવું ન કરતા

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">