Rajendra Trivedi Profile: રાજેન્દ્ર ત્રિવેદી બન્યા કેબિનેટ પ્રધાન, કરોડોની સંપત્તિ અને આટલા ઘર છે તેમના નામે

નવા મંત્રીમંડળમાં બિનેટ પ્રધાન તરીકે સ્થાન મેળવેલા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી કુલ 5.74 કરોડની સંપતિ ધરાવે છે, જેમાં બેંકમાં પોતાની 47,29,982 અને તેમની પત્નીના નામે 47,07,650 રૂપિયાની સંપતિ ધરાવે છે.

Rajendra Trivedi Profile: રાજેન્દ્ર ત્રિવેદી બન્યા કેબિનેટ પ્રધાન, કરોડોની સંપત્તિ અને આટલા ઘર છે તેમના નામે
MLA Rajendra Trivedi (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 16, 2021 | 4:47 PM

Rajendra Trivedi Profile :  રાજેન્દ્ર ત્રિવેદીનો 19 જૂન 1954ના દિવસે વડોદરામાં જન્મ થયો હતો.તેમણે B.Sc (ઓનર્સ), LLBનું શિક્ષણ લીધું છે.સૌ પ્રથમ તે  વડોદરાની(Vadodara)  રાવપુરા બેઠક પરથી ધારાસભ્ય બન્યા હતા. ઉપરાંત તેરમી વિધાનસભામાં (Assembly)પણ તેઓ ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. વર્ષ  2012-17માં રાજ્યકક્ષાના પ્રધાન તરીકે ફરજ બજાવી હતી. તેમજ ફેબ્રુઆરી-2018થી તેઓ વિધાનસભામાં સ્પીકર (Speaker) તરીકે કાર્યરત હતા. તેમને  વાંચન અને સામાજિક પ્રવૃત્તિનો શોખ છે.

નવા મંત્રીમંડળમાં નવા અને યુવા ચહેરાને વધુ પ્રાધાન્ય 

સીએમ ભૂપેન્દ્ર પટેલના નવા મંત્રીમંડળમાં નવા અને યુવા ચહેરાને વધુ પ્રાધાન્ય  આપવામાં આવ્યુ છે. સીએમ ભૂપેન્દ્ર પટેલના નવા મંત્રીમંડળમાં કેબિનેટ પ્રધાન તરીકે સ્થાન મેળવેલા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી (Rajendra Trivedi) કુલ 5.74  કરોડની સંપતિ ધરાવે છે, જેમાં તેની પોતાની 47,29,982 અને તેમની પત્નીના નામે 47,07,650 બેંકમાં સેવિંગ રકમ ધરાવે છે.ઉપરાંત વડોદરા શહેરમાં કુલ ત્રણ ઘર ધરાવે છે.તમને જણાવી દઈએ કે રાજેન્દ્ર ત્રિવેદી એ 2017 માં ભાજપ(BJP) તરફથી ચૂંટણી લડીને વિજય મેળવ્યો હતો.રાજેન્દ્ર ત્રિવેદી વ્યવસાયે વકીલ છે.

કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો
PAK ક્રિકેટરની સુંદર પત્નીનું ભારત કનેક્શન, જુઓ તસવીર
WhatsApp Tips : WhatsApp પર ડિલિટ કરેલા મેસેજ આ રીતે જુઓ, અલગ એપની જરુર નથી

 મ્યુઅલ ફંડ અને અન્ય શેર ડિબેન્ચરમાં કરેલા રોકાણો

નવા મંત્રીમંડળમાં  સ્થાન મેળવેલા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી મ્યુઅલ ફંડ (Mutual Fund) અને અન્ય શેર ડિબેન્ચરમાં પોતાના નામે કુલ 350,696 અને પત્નીના નામે 788,748  જેટલુ રોકાણ કરેલુ છે.

નેશનલ સેવિંગ અને પોસ્ટલ સેવિંગમાં  રોકાણ

રાજેન્દ્ર ત્રિવેદીની પત્નીના નામે નેશનલ સેવિંગ (National Scehme Saving)અને પોસ્ટલ સેવિંગમાં કુલ 900,000 રૂપિયાનું રોકાણ કરેલુ છે.

સોના- ઝવેરાતમાં કેટલુ કર્યુ છે રોકાણ ?

નવા નિમયેલા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ સોના- ઝવેરાતમાં કુલ 11,57000 રૂપિયાનું રોકાણ કરેલુ છે.

શું કૃષિ વિષયક જમીન ઘરાવે છે ?

રાજેન્દ્ર ત્રિવેદી વાઘોડિયમાં કૃષિ વિષયક જમીન ધરાવે છે, જેની કુલ બજાર કિંમત 45 100,000 રૂપિયા જેટલી છે.

કુલ જવાબદારી (દેવુ)

નવા કેબિનેટ પ્રધાન તરેકે રાજેન્દ્ર ત્રિવેદીએ 38,35238  રૂપિયાની લોન લીધેલી છે.

ખાસ નોંધ: તમામ માહિતી 2017ની વિધાનસભા ચૂંટણી પહેલા ચૂંટણી પંચને આપેલા એફિડેવિટમાંથી લેવામાં આવી છે.

Latest News Updates

કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સી આર પાટીલે જલાલપોર અને નવસારીના 22 ગામોમાં ઝંઝાવાતી પ્રચાર શરૂ કર્યો
સી આર પાટીલે જલાલપોર અને નવસારીના 22 ગામોમાં ઝંઝાવાતી પ્રચાર શરૂ કર્યો
g clip-path="url(#clip0_868_265)">