હાર્દિક પટેલે રાજકારણ છોડી દેવુ જોઈએઃ ટીવી9 ડિજિટલના સર્વેમાં ખુલાસો

Hardik Patel: 2017માં પાટીદાર અનામત આંદોલનથી ગુજરાત સહિત સમગ્ર દેશમાં ચમકી ઉઠેલા યુવા નેતા હાર્દિક પટેલ (Hardik Patel) આજે ભલે કોંગ્રેસમાં હોય, પરંતુ તે કોંગ્રેસની નેતાગીરીથી નારાજ હોય તેવો સુર વ્યક્ત કર્યો છે. જો કે હાર્દિક પટેલે પોતાની નારાજગી અંગે ખુલીને સ્પષ્ટ રીતે હજુ સુધી પ્રકાશ પાડ્યો નથી.

હાર્દિક પટેલે રાજકારણ છોડી દેવુ જોઈએઃ ટીવી9 ડિજિટલના સર્વેમાં ખુલાસો
Hardik Patel Image Credit source: File Photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 26, 2022 | 3:31 PM

ગુજરાત (Gujarat) કોંગ્રેસ (Congress) વિધાનસભાની ચૂંટણી પૂર્વે ખોડલધામના નરેશ પટેલ (Naresh Patel) જેવા મજબૂત અને લોકપ્રિય પાટીદાર નેતાને પોતાના પક્ષ તરફ આકર્ષવા માટે સતત પ્રયાસ કરી રહ્યુ છે. ત્યારે બીજી બાજુ 2017માં પાટીદાર અનામત આંદોલનથી ગુજરાત સહિત સમગ્ર દેશમાં ચમકી ઉઠેલા યુવા નેતા હાર્દિક પટેલ (Hardik Patel) આજે ભલે કોંગ્રેસમાં હોય, પરંતુ તે કોંગ્રેસની નેતાગીરીથી નારાજ હોય તેવો સુર વ્યક્ત કર્યો છે. જો કે હાર્દિક પટેલે પોતાની નારાજગી અંગે ખુલીને સ્પષ્ટ રીતે હજુ સુધી પ્રકાશ પાડ્યો નથી. પરંતુ રાજકારણમાં જે રીતે સાંકેતિક ઈશારો કરીને વાત કરવામાં આવે છે તે રીતે હાર્દિક પટેલે ભાજપના મ્હોફાટ વખાણ કરી અને ડીપી બદલી નાખીને જે રીતે કોંગ્રેસમાં નારાજ હોવાના વ્યક્ત કરેલ મતને લઈને ટીવી9 ડિજિટલ દ્વારા એક પોલ લેવાયો હતો.

Hardik Patel should quit politics: Tv9 digital survey

જે ટીવી9 ગુજરાતીના યુ ટ્યુબ, ફેસબુક અને ટ્વીટર એકાઉન્ટ મારફતે મળેલા મત અનુસાર હાર્દિક પટેલે રાજકારણ છોડી દેવુ જોઈએ તેવો બહુમત પ્રાપ્ત થયો છે. હાર્દિક પટેલે કોંગ્રેસમાં રહેવુ જોઈએ, ભાજપમાં જવુ જોઈએ, ભાજપ કોંગ્રેસ સિવાય અન્ય પક્ષમાં જોડાવવુ જોઈએ, નવા રાજકીય પક્ષની રચના કરવી જોઈએ કે પછી રાજકારણમાં ના રહેવુ જોઈએ તે પ્રકારે પોલમાં ઓપ્શન આપીને લોકોનો અભિપ્રાય લેવામાં આવ્યો હતો.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024

હાલમાં ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈ રાજ્યમાં રાજકીય માહોલ ખુબ જ ગરમ છે. ઉલ્લેખનીય છે કે હાર્દિક પટેલને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે પાટીદાર અનામત આંદોલન દરમિયાન થયેલા તોફાનો અને આગચંપી મામલે અપીલ પર નિર્ણય ન આવે ત્યાં સુધી કોંગ્રેસના નેતા હાર્દિક પટેલની સજા પર સ્ટે મુક્યો છે અને કહ્યું છે કે સંબંધિત હાઈકોર્ટે સજા પર સ્ટે મૂકવો જોઈતો હતો. 2022ની વિધાનસભા ચૂંટણી પહેલા હાર્દિક પટેલને આ રાહત મળી છે. હાર્દિક પટેલે ગુજરાત હાઈકોર્ટના નિર્ણય વિરૂદ્ધ અરજી કરી સજાને સ્થગિત કરવાની માગ કરી હતી. જેથી તે હવે 2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડી શકશે.

આ પણ વાંચો: Surat: ગ્રીષ્મા વેકરિયા હત્યા કેસમાં આજે કેસની ટેન્ટેટિવ તારીખ, કોર્ટ નવી તારીખ જાહેર કરી સજાનો હુકમ કરશે

આ પણ વાંચો: Gir Somnath: ફેસબૂકના માધ્યમથી પાંગર્યો પ્રેમ, સાત સમુદ્ર દૂર રહેતી યુવતી સાથે ગીર સોમનાથના યુવકે કર્યા હિંદુ રીત રિવાજથી લગ્ન

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Latest News Updates

Loksabha Election 2024 : પ્રિયંકા ગાંધી વલસાડના ધરમપુરમાં સંબોધશે સભા
Loksabha Election 2024 : પ્રિયંકા ગાંધી વલસાડના ધરમપુરમાં સંબોધશે સભા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
g clip-path="url(#clip0_868_265)">