GUJARAT :આવતીકાલે 6 મહાનગરપાલિકાની ચૂંટણીનું પરિણામ જાહેર થશે, નિરસ મતદાન પરિણામો બદલશે ?

GUJARAT : 6 મહાનગરોમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સરેરાશ માત્ર 51.85 ટકા મતદાન થયું છે. જેમાં જામનગરમાંથી સૌથી વધુ સરેરાશ 53.64 ટકા જ્યારે અમદાવાદમાં સૌથી ઓછું 42.51 ટકા મતદાન નોંધાયું હતું.

| Updated on: Feb 22, 2021 | 12:45 PM

GUJARAT : 6 મહાનગરોમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સરેરાશ માત્ર 51.85 ટકા મતદાન થયું છે. જેમાં જામનગરમાંથી સૌથી વધુ સરેરાશ 53.64 ટકા જ્યારે અમદાવાદમાં સૌથી ઓછું 42.51 ટકા મતદાન નોંધાયું હતું. કોરોના વાયરસ, ઉમેદવારો સામે અસંતોષ, અગાઉના શાસક પક્ષ દ્વારા થયેલી સાધારણ કામગીરી જેવા પરિબળો ગુજરાતના 6 મહાનગરોની ચૂંટણીમાં હાવી થઇ ગયા હોય તેવું ચિત્ર ઓછા મતદાનથી ઉપસી રહ્યું છે. બપોર બાદ મતદાન પ્રત્યે મતદારોમાં નિરસતા જોવા મળી.અને મતદાન કેન્દ્રો પર એકલ દોકલ મતદારો જ જોવા મળ્યા.નિરસ અને ઓછા મતદાને રાજકીય પક્ષોના ઉમેદવારોની ચિંતા વધારી છે. તો નિરસ મતદાનને પગલે રાજકીય સમીકરણો સાથે રાજકીય પંડીતોનું ગણીત પણ ખોટું પડી શકે છે. જોકે ઓછુ મતદાન કોને ફળશે અને કોને નડશે તે તો પરિણામો પરથી સ્પષ્ટ થશે. હાલ તો તમામ ઉમેદવારોના ભાવિ EVMમાં સીલ થયા છે. અને હવે આવતીકાલે 6 મનપાની મતગણતરી હાથ ધરાશે.

 

Follow Us:
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
g clip-path="url(#clip0_868_265)">