Gujarat : સોમનાથ, દ્વારકા સહિત આ મંદિરો આજથી ખુલ્લા રહેશે, 12 જૂનથી અંબાજી મંદિરમાં દર્શન થઇ શકશે

Gujarat : રાજયમાં કોરોના વાયરસની જીવલેણ અસરને કારણે તમામ મંદિરો બંધ કરાયા હતા, પરંતુ, આ મંદિરો 11 જૂનથી ભક્તો માટે ફરીથી ખોલવામાં આવ્યા છે.

Gujarat : સોમનાથ, દ્વારકા સહિત આ મંદિરો આજથી ખુલ્લા રહેશે, 12 જૂનથી અંબાજી મંદિરમાં દર્શન થઇ શકશે
ગુજરાતના મંદિરો
Follow Us:
| Updated on: Jun 11, 2021 | 3:34 PM

Gujarat : રાજયમાં કોરોના વાયરસની જીવલેણ અસરને કારણે તમામ મંદિરો બંધ કરાયા હતા, પરંતુ, આ મંદિરો 11 જૂનથી ભક્તો માટે ફરીથી ખોલવામાં આવ્યા છે. કોરોના વાયરસને કારણે ભગવાન દ્વારકાધીશનું મંદિર લાંબા સમયથી બંધ હતું. પરંતુ હવે શ્રદ્ધાળુઓને શુક્રવારથી અહીં જવાની મંજૂરી મળી ગઈ છે. મંદિરમાં પ્રવેશ કરવા માટે, ભક્તોને માસ્ક, સેનિટાઈઝ અને સામાજિક અંતરની વિશેષ કાળજી લેવાનું કહેવામાં આવ્યું છે. તેમજ 50 લોકોને ભીડ ન થાય તે માટે મંદિર પરિસરમાં જવાની મંજૂરી આપવામાં આવી છે.

કોરોના વાયરસની બીજી લહેરને કારણે, છેલ્લા બે મહિનાથી ગુજરાતના તમામ મંદિરો બંધ હતા, પરંતુ હવે કોવિડના આંકડામાં ઘટાડો થવાને કારણે ગુજરાત સરકારે મંદિરોને ફરીથી ખોલવાનો નિર્ણય કર્યો છે, જેથી ભક્તોને ભગવાનના દર્શન, પરંતુ મંદિરમાં પ્રવેશતા પહેલા, ભક્તોએ કોરોનાની માર્ગદર્શિકાનું પાલન કરવું પડશે.

મળતી માહિતી મુજબ, ગુજરાતનું સોમનાથ મંદિર 61 દિવસ બંધ રહ્યા બાદ 11 જૂનથી ભક્તો માટે ખુલ્યું છે. તે જ સમયે, ભક્તો આજેથી દ્વારકા, પાવાગઢ, ચોટીલા, વડતાલ અને સંતરામ મંદિરોની પણ મુલાકાત લઈ શકે છે, જ્યારે અંબાજી મંદિર 12 જૂનથી 57 દિવસ બાદ ફરી ખુલશે, પરંતુ, અંબાજી મંદિરમાં હવે ભક્તોને મંદિરના ગર્ભગૃહની બહાર ઉભા રહેવાની મંજૂરી મળશે નહીં. માતાજીના દર્શન ભક્તો ચાલતા-ચાલતા જ કરી શકશે.

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

કોવિડ માર્ગદર્શિકાનું પાલન કરવું જરૂરી છે

કોરોના વાયરસને કારણે ભગવાન દ્વારકાધીશનું મંદિર લાંબા સમયથી બંધ હતું, પરંતુ હવે શ્રદ્ધાળુઓને શુક્રવારથી અહીં જવાની મંજૂરી મળી ગઈ છે. મંદિરમાં પ્રવેશ કરવા માટે, ભક્તોને માસ્ક, સેનિટાઈઝ અને સામાજિક અંતરની વિશેષ કાળજી લેવાનું કહેવામાં આવ્યું છે. તેમજ 50 લોકોને ભીડ ન થાય તે માટે મંદિર પરિસરમાં જવાની મંજૂરી આપવામાં આવી છે.

આ મંદિરો હવે બંધ રહેશે મળતી માહિતી મુજબ બગદાણાનું બજરંગદાસ બાપા મંદિર 15 જૂન પછી ખુલશે. જ્યારે ડાકોર મંદિર ખોલવાની માહિતી હજુ સુધી મળી નથી. આ મંદિરને ખોલવા માટે એક બેઠક યોજાશે, ત્યારબાદ જ નિર્ણય લેવામાં આવશે.

Latest News Updates

આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
g clip-path="url(#clip0_868_265)">