રાજ્યમાં કોરોના વિસ્ફોટ, 24 કલાકમાં 1,564 કેસ નોંધાયા, હાલમાં 14,889 એક્ટિવ કેસ
રાજ્યમાં કોરોના વાઈરસનો વિસ્ફોટ યથાવત છે. છેલ્લા 24 કલાકમાં નવા 1,564 પોઝિટીવ કેસ નોંધાયા છે અને 16 દર્દીઓના મોત નોંધાયા છે. રાજ્યમાં કોરોના સંક્રમિત દર્દીઓની કુલ સંખ્યા 2.8 લાખને પાર પહોંચી છે. રાજ્યમાં હાલમાં 14,889 એક્ટિવ કેસ છે. & Web Stories View more ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી […]
રાજ્યમાં કોરોના વાઈરસનો વિસ્ફોટ યથાવત છે. છેલ્લા 24 કલાકમાં નવા 1,564 પોઝિટીવ કેસ નોંધાયા છે અને 16 દર્દીઓના મોત નોંધાયા છે. રાજ્યમાં કોરોના સંક્રમિત દર્દીઓની કુલ સંખ્યા 2.8 લાખને પાર પહોંચી છે. રાજ્યમાં હાલમાં 14,889 એક્ટિવ કેસ છે.
&
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પણ વાંચો: રાજકોટ અગ્નિકાંડ તપાસમાં થયો ચોંકાવનારો ખુલાસો, તબીબો સહિત 5 લોકો સામે નોંધાયો ગુનો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો