રાજકોટ અગ્નિકાંડ તપાસમાં થયો ચોંકાવનારો ખુલાસો, તબીબો સહિત 5 લોકો સામે નોંધાયો ગુનો
રાજકોટના ઉદય શિવાનંદ હોસ્પિટલ અગ્નિકાંડ મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. હોસ્પિટલ સાથે સંકળાયેલા તબીબો સહિત 5 લોકો સામે ગુનો નોંધાયો છે. ગોકુળ હોસ્પિટલના ચેરમેન પ્રકાશ મોઢા, વિશાલ મોઢા સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ત્યારે ડૉ.તેજસ કરમટા, ડૉ. તેજસ મોતીવારસ અને ડૉ. દિગ્વિજયસિંહ જાડેજા વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ છે. 3 તબીબોની રાજકોટ પોલીસે ધરપકડ કરી […]
રાજકોટના ઉદય શિવાનંદ હોસ્પિટલ અગ્નિકાંડ મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. હોસ્પિટલ સાથે સંકળાયેલા તબીબો સહિત 5 લોકો સામે ગુનો નોંધાયો છે. ગોકુળ હોસ્પિટલના ચેરમેન પ્રકાશ મોઢા, વિશાલ મોઢા સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ત્યારે ડૉ.તેજસ કરમટા, ડૉ. તેજસ મોતીવારસ અને ડૉ. દિગ્વિજયસિંહ જાડેજા વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ છે. 3 તબીબોની રાજકોટ પોલીસે ધરપકડ કરી છે.
&
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો