Surgical Strike 2: ગુજરાત સહિત તમામ સરહદી વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થામાં વધારો, દરિયાઈ વિસ્તારો એલર્ટ પર

પુલવામામાં થયેલા આત્મઘાતી આતંકી હુમલા બાદ સમગ્ર દેશવાસીઓ જેની રાહ જોઈ રહ્યા હતા તેનો જવાબ ભારતીય વાયુસેનાએ આપ્યો છે.  વાયુસેનાએ મિરાજ 2000 વિમાનોને મંગળવારની મોડી રાત્રે એલઓસી પાર કરીને પાકિસ્તાનમાં આશરે 60 કિલોમીટર અંદર જઈને આતંકી સ્થાનો પર બૉમ્બ ફેંક્યા. 21 મિનિટની આ એર સ્ટ્રાઈકમાં 19 મિનિટ તો વાયુ સેનાએ વિવિધ સ્થાનો પર બૉમ્બ ફેંક્યા. […]

Surgical Strike 2: ગુજરાત સહિત તમામ સરહદી વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થામાં વધારો, દરિયાઈ વિસ્તારો એલર્ટ પર
Follow Us:
| Updated on: Feb 26, 2019 | 9:08 AM

પુલવામામાં થયેલા આત્મઘાતી આતંકી હુમલા બાદ સમગ્ર દેશવાસીઓ જેની રાહ જોઈ રહ્યા હતા તેનો જવાબ ભારતીય વાયુસેનાએ આપ્યો છે. 

વાયુસેનાએ મિરાજ 2000 વિમાનોને મંગળવારની મોડી રાત્રે એલઓસી પાર કરીને પાકિસ્તાનમાં આશરે 60 કિલોમીટર અંદર જઈને આતંકી સ્થાનો પર બૉમ્બ ફેંક્યા.

21 મિનિટની આ એર સ્ટ્રાઈકમાં 19 મિનિટ તો વાયુ સેનાએ વિવિધ સ્થાનો પર બૉમ્બ ફેંક્યા. હુમલામાં 200થી વધુ આતંકીઓ માર્યા ગયા હોવાની ખબર છે.

જોકે હવે બંને દેશો વચ્ચે તણાવ વધતા પાકિસ્તાન બોર્ડર પર હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાતમાં અને ગુજરાતની બોર્ડર પર ઈન્ડિયન સિક્યોરિટી ફોર્સ અને ઈન્ટેલિજન્સની હલચલ પણ વધારી દેવાઈ છે.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

ગુજરાતથી જોડાયેલા સમુદ્રી રસ્તાઓ પર સઘન સુરક્ષા

સમુદ્રી ક્ષેત્ર સિવાય ગીર સોમનાથમાં ખાસ કરીને સુરક્ષાની વ્યવસ્થા કરવામાં આવી છે. અહીં પ્રતિષ્ઠિત સોમનાથ મંદિર આવેલું છે જેના પર નજર રખાઈ રહી છે..

એજન્સીઓના કહેવા પ્રમાણે આતંકી હુમલા માટે સૌરાષ્ટ્રનો સમુદ્રી કિનારો સૌથી સરળ માનવામાં આવે છે. જોકે પુલવામા હુમલા બાદ અહીં સુરક્ષા વધારી દેવાઈ હતી.

માછીમાર બોટ એસોસિએશનના પ્રમુખ દ્વારા કરવામાં આવેલા આક્ષેપો છતાં તંત્ર દ્વારા સુરક્ષાની સઘન વ્યવસ્થા કરવામાં આવી હોય તેમ કહેવાઈ રહ્યું છે.

સોમનાથમાં કંટ્રોલ રૂમ રાખશે નજર

સોમનાથ પોલીસ પ્રશાસન દ્વારા શહેરના અગ્રણીઓ સાથે શાંતિ સમિતિની બેઠક દરમિયાન જાહેરાત કરવામાં આવી કે શહેરમાં 200થી વધુ સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે. આ કેમેરા 12 લાખ રૂપિયાના ખર્ચે લગાવાઈ રહ્યાં છે.

તે ઉપરાંત, ચોવીસ કલાક સોમનાથ મંદિર અને સમુદ્રી સુરક્ષા કરવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે.

[yop_poll id=1823]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
g clip-path="url(#clip0_868_265)">