બોટાદ શહેર ભાજપના યુવા મોરચાના મહામંત્રી પર હુમલાની ઘટના, લાકડી વડે માર્યો માર

બોટાદ શહેર ભાજપના યુવા મોરચાના મહામંત્રી પર હુમલાની ઘટના સામે આવી છે. મોબાઈલ ટાવર લગાવવાને લઈને હુમલાખોરોએ મહામંત્રી જિગ્નેશ બોળીયા પર હુમલો કર્યો હતો. બોટાદના હવેલી ચોક વિસ્તારમાં આરોપી અને તેમના ચાર પુત્રોએ છરો બતાવી મહામંત્રી પર લાકડી વડે હુમલો કર્યો હતો. પોતાની માલિકીની જગ્યામાં મોબાઈલ ટાવર લગાવવાની વાત પર થયેલી બબાલના કારણે આરોપીઓએ હુમલો […]

બોટાદ શહેર ભાજપના યુવા મોરચાના મહામંત્રી પર હુમલાની ઘટના, લાકડી વડે માર્યો માર
Follow Us:
| Updated on: Dec 22, 2019 | 12:39 PM

બોટાદ શહેર ભાજપના યુવા મોરચાના મહામંત્રી પર હુમલાની ઘટના સામે આવી છે. મોબાઈલ ટાવર લગાવવાને લઈને હુમલાખોરોએ મહામંત્રી જિગ્નેશ બોળીયા પર હુમલો કર્યો હતો. બોટાદના હવેલી ચોક વિસ્તારમાં આરોપી અને તેમના ચાર પુત્રોએ છરો બતાવી મહામંત્રી પર લાકડી વડે હુમલો કર્યો હતો. પોતાની માલિકીની જગ્યામાં મોબાઈલ ટાવર લગાવવાની વાત પર થયેલી બબાલના કારણે આરોપીઓએ હુમલો કર્યો હતો. ઘાયલ મહામંત્રી હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. મહત્વનું છે કે અગાઉ પણ જિગ્નેશ બોળીયાએ આ જ આરોપીઓ વિરુદ્ધ ત્રણ વખત પોલીસ ફરિયાદ નોંધાવી છે.

આ પણ વાંચોઃ મુસ્લિમોને અટકાયતી કેન્દ્રમાં મોકલાશે? આ બધું ખોટું છે..ખોટું છે..ખોટું છે : PM મોદી

વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
અમદાવાદ માવા-મીઠાઈ ફરસાણ એસોસિએશનો નવતર પ્રયોગ
અમદાવાદ માવા-મીઠાઈ ફરસાણ એસોસિએશનો નવતર પ્રયોગ
ગાંધીનગરમાં ધર્મ પરિવર્તન કરાવનારા પકડી પાડવાનો હિન્દુ સંગઠનનો દાવો
ગાંધીનગરમાં ધર્મ પરિવર્તન કરાવનારા પકડી પાડવાનો હિન્દુ સંગઠનનો દાવો
અમદાવાદની કેટલીક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી
અમદાવાદની કેટલીક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી
ગુજરાતમાં મતદાન માટે વડાપ્રધાન મોદી અને અમિત શાહ આવશે અમદાવાદ
ગુજરાતમાં મતદાન માટે વડાપ્રધાન મોદી અને અમિત શાહ આવશે અમદાવાદ
આ રાશિના જાતકો આજે પૈસાની લેવડ-દેવડમાં વધુ સાવધાની રાખજો
આ રાશિના જાતકો આજે પૈસાની લેવડ-દેવડમાં વધુ સાવધાની રાખજો
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
g clip-path="url(#clip0_868_265)">