સૌરાષ્ટ્રવાસીઓ માટે વરસાદને લઈ સારા સમાચાર! જન્માષ્ટમી દરમિયાન નહીં નડે વરસાદનું સંકટ

સૌરાષ્ટ્રવાસીઓ માટે હવામાન વિભાગ તરફથી સારા સમાચાર આવ્યા છે. જન્માષ્ટમીના પર્વ દરમ્યાન સૌરાષ્ટ્રવાસીઓને નહિં નડે વરસાદનું સંકટ. જન્માષ્ટમીના પર્વ દરમ્યાન સૌરાષ્ટ્રમાં અલગ-અલગ શહેરોમાં લોકમેળા યોજાતા હોય છે, જેમાં વરસાદના વિઘ્નનો ડર સૌરાષ્ટ્રવાસીઓને સતાવી રહ્યો હતો. પરંતુ આગામી 4 દિવસ દરમ્યાન રાજ્યમાં એક પણ જિલ્લામાં ભારે વરસાદની આગાહી નહિવત હોવાના કારણે સૌરાષ્ટ્રવાસીઓએ રાહતનો શ્વાસ લીધો છે. […]

સૌરાષ્ટ્રવાસીઓ માટે વરસાદને લઈ સારા સમાચાર! જન્માષ્ટમી દરમિયાન નહીં નડે વરસાદનું સંકટ
Follow Us:
| Updated on: Aug 22, 2019 | 10:37 AM

સૌરાષ્ટ્રવાસીઓ માટે હવામાન વિભાગ તરફથી સારા સમાચાર આવ્યા છે. જન્માષ્ટમીના પર્વ દરમ્યાન સૌરાષ્ટ્રવાસીઓને નહિં નડે વરસાદનું સંકટ. જન્માષ્ટમીના પર્વ દરમ્યાન સૌરાષ્ટ્રમાં અલગ-અલગ શહેરોમાં લોકમેળા યોજાતા હોય છે, જેમાં વરસાદના વિઘ્નનો ડર સૌરાષ્ટ્રવાસીઓને સતાવી રહ્યો હતો. પરંતુ આગામી 4 દિવસ દરમ્યાન રાજ્યમાં એક પણ જિલ્લામાં ભારે વરસાદની આગાહી નહિવત હોવાના કારણે સૌરાષ્ટ્રવાસીઓએ રાહતનો શ્વાસ લીધો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
આગામી 4 દિવસ દરમ્યાન રાજ્યભરમાં છુટાછવાયા વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે, તો 26મી ઓગસ્ટે સક્રિય વરસાદી સિસ્ટમના કારણે દક્ષિણ ગુજરાતના 1 કે 2 જિલ્લામાં ભારે વરસાદ થવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. જન્માષ્ટમી પહેલા સૌરાષ્ટ્રવાસીઓ માટે રાહતના સમાચાર આવવાથી લોકો મેળાની મોજ માણી શકશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો:  એક યુવકે કરી આત્મહત્યા અને દિવાલ પર લખ્યું તેનું કારણ! જાણીને તમે પણ ચોંકી જશો!

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

[yop_poll id=”1″]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

સુરતમાં લાખોનું ડ્રગ્સ ઝડપાયું
સુરતમાં લાખોનું ડ્રગ્સ ઝડપાયું
PM મોદીની ચૂંટણી સભા દરમિયાન બંદોબસ્તમાં બેદરકારી
PM મોદીની ચૂંટણી સભા દરમિયાન બંદોબસ્તમાં બેદરકારી
Rajkot : કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણી સામે ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાઇ
Rajkot : કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણી સામે ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાઇ
ગુજરાતમાં કાળઝાળ ગરમીની આગાહી, આ જિલ્લાોમાં હીટવેવની સંભાવના
ગુજરાતમાં કાળઝાળ ગરમીની આગાહી, આ જિલ્લાોમાં હીટવેવની સંભાવના
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
g clip-path="url(#clip0_868_265)">