ઉનાના દરિયામાં 3 બોટની જળ સમાધિ, લાપતા 5 ખલાસીઓ પૈકી 2 નાં મૃતદેહ મળ્યા

ઉનાના દરિયામાં 3 બોટે જળસમાધી લીધી હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. 3 બોટમાં 21 ખલાસીઓ સવાર હતા જેમાંથી પાંચ ખલાસીઓ લાપતા થયા હતા. લાપતા 5 ખલાસીઓમાંથી 2 ખલાસીઓના મૃતદેહ મળી આવ્યા છે જયારે અન્ય 3 ખલાસી હજુ પણ લાપતા છે. ઉનાના સયદ રાજપરા બંદર નજીકની આ ઘટના છે. આ બંદરથી 25 નોટિકલ માઇલ દૂર દરિયામાં […]

ઉનાના દરિયામાં 3 બોટની જળ સમાધિ, લાપતા 5 ખલાસીઓ પૈકી 2 નાં મૃતદેહ મળ્યા
Follow Us:
| Updated on: Dec 16, 2019 | 10:28 AM

ઉનાના દરિયામાં 3 બોટે જળસમાધી લીધી હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. 3 બોટમાં 21 ખલાસીઓ સવાર હતા જેમાંથી પાંચ ખલાસીઓ લાપતા થયા હતા. લાપતા 5 ખલાસીઓમાંથી 2 ખલાસીઓના મૃતદેહ મળી આવ્યા છે જયારે અન્ય 3 ખલાસી હજુ પણ લાપતા છે. ઉનાના સયદ રાજપરા બંદર નજીકની આ ઘટના છે. આ બંદરથી 25 નોટિકલ માઇલ દૂર દરિયામાં આ બોટ ડુબી હતી.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો: પાટીદાર સમાજના લક્ષચંડી મહાયજ્ઞમાં 19 ડિસેમ્બરે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ પહોંચશે ઊંઝા

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">