ઉનાના દરિયામાં 3 બોટની જળ સમાધિ, લાપતા 5 ખલાસીઓ પૈકી 2 નાં મૃતદેહ મળ્યા
ઉનાના દરિયામાં 3 બોટે જળસમાધી લીધી હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. 3 બોટમાં 21 ખલાસીઓ સવાર હતા જેમાંથી પાંચ ખલાસીઓ લાપતા થયા હતા. લાપતા 5 ખલાસીઓમાંથી 2 ખલાસીઓના મૃતદેહ મળી આવ્યા છે જયારે અન્ય 3 ખલાસી હજુ પણ લાપતા છે. ઉનાના સયદ રાજપરા બંદર નજીકની આ ઘટના છે. આ બંદરથી 25 નોટિકલ માઇલ દૂર દરિયામાં […]
ઉનાના દરિયામાં 3 બોટે જળસમાધી લીધી હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. 3 બોટમાં 21 ખલાસીઓ સવાર હતા જેમાંથી પાંચ ખલાસીઓ લાપતા થયા હતા. લાપતા 5 ખલાસીઓમાંથી 2 ખલાસીઓના મૃતદેહ મળી આવ્યા છે જયારે અન્ય 3 ખલાસી હજુ પણ લાપતા છે. ઉનાના સયદ રાજપરા બંદર નજીકની આ ઘટના છે. આ બંદરથી 25 નોટિકલ માઇલ દૂર દરિયામાં આ બોટ ડુબી હતી.
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પણ વાંચો: પાટીદાર સમાજના લક્ષચંડી મહાયજ્ઞમાં 19 ડિસેમ્બરે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ પહોંચશે ઊંઝા