CORONA : ગુજરાતમાં નવી કોરોના ગાઈડલાઈન જાહેર થવાની શક્યતા, જાણો ક્યાં ક્યાં ફેરફારો થઇ શકે છે ?

Corona Guidelines in Gujarat : કોરોનાના વધતા કેસો અંગે ગુજરાત સરકાર નવી કોરોના ગાઈડલાઈન જાહેર કરી શકે છે.

CORONA  : ગુજરાતમાં નવી કોરોના ગાઈડલાઈન જાહેર થવાની શક્યતા, જાણો ક્યાં ક્યાં ફેરફારો થઇ શકે છે ?
New Corona Guidelines likely to be announced in Gujarat
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 06, 2022 | 5:18 PM

રાજ્યમાં કોરોના વાયરસના એક્ટીવ કેસો 11 હજાર નજીક પહોચી ગયા છે ત્યારે હવે ગુજરાત સરકારે એક પછી એક મોટા કાર્યક્રમો મુલતવી રાખવા તેમજ રદ્દ કરવાની શરૂઆત કરી દીધી છે.

GANDHINAGAR : ગુજરાતમાં કોરોના વાયરસ (CORONA)ના કેસો અને સાથે જ કોરોના વાયરસના ઓમિક્રોન (OMICRON) વેરીએન્ટના કેસો વધતાની સાથે હવે સરકાર સતર્ક બની ગઈ છે. રાજ્યમાં કોરોના વાયરસના એક્ટીવ કેસો 11 હજાર નજીક પહોચી ગયા છે ત્યારે હવે ગુજરાત સરકારે એક પછી એક મોટા કાર્યક્રમો મુલતવી રાખવા તેમજ રદ્દ કરવાની શરૂઆત કરી દીધી છે. આજે 10મો વાઇબ્રન્ટ ગુજરાત સમિટ પાછી ઠેલાવવાની જાહેરાત કરવામાં આવી છે, તો સાથે જ પતંગ મહોત્સવ અને ફ્લાવર શો પણ રદ્દ કરવાની જાહેરાત કરવામાં આવી છે.

કોરોનાના વધતા કેસો અંગે ગુજરાત સરકાર નવી કોરોના ગાઈડલાઈન (Corona Guidelines in Gujarat) જાહેર કરી શકે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ગાઈડલાઈનમાં ઘણા ફેરફારો કરવામાં આવી શકે છે અને હાલ જે પ્રતિબંધો લાગુ છે એમાં વધારો કરવામાં આવી શકે એમ છે.

ઉલ્લેખનીય છે કે રાજ્યમાં કોરોના નિયંત્રણોની સમય મર્યાદા આવતીકાલે પૂર્ણ થાય છે, માટે આવતીકાલે 7 જાન્યુઆરીના દિવસે જ નવા નિયંત્રણો જાહેર થવાની પૂરી સંભાવના છે. મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ (CM BHUPENDRA PATEL)ની અધ્યક્ષતામાં કોર કમિટીની બેઠક મળશે, જેમાં નવા પ્રતિબંધો અંગે નિર્ણય લેવામાં આવી શકે છે.

IPL વચ્ચે ક્રિકેટર મલિંગાએ પત્ની સાથે શેર કર્યો રોમેન્ટિક વીડિયો, જુઓ
પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે

સૂત્રોના જણાવ્યા અનુસાર નવી કોરોના ગાઈડલાઈનમાં માસ્ક ફરજિયાત પહેરવા પર ભાર મુકવામાં આવશે તેમજ માસ્ક ન પહેરવા પર દંડની જોગવાઈનો કડક અમલ કરવામાં આવશે. હોટલ, રેસ્ટોરન્ટ, જિમ કાર્યરત રહેશે, જો કે તેમાં ક્ષમતા અંગે નિર્ણય લેવાઈ શકે છે. સામાજિક, રાજકીય, ધાર્મિક મેળાવડામાં છુટછાટ ઘટી શકે છે, હાલ આવા કાર્યક્રમોમાં 400 લોકોની છૂટ છે તેને સરકાર ઘટાડી શકે છે. તો આ સાથે જ રાત્રિ કરફ્યૂના સમયમાં પણ ફેરફાર થઈ શકે છે. રાત્રિ કર્ફ્યું 10 વાગ્યા બાદ અમલી બની શકે છે.

આ પણ વાંચો : AHMEDABAD : NSUIના કાર્યકરોએ PPE કીટ પહેરીને વિરોધ પ્રદર્શન કર્યું, જાણો શું છે મામલો

આ પણ વાંચો : સલૂન અને બ્યુટી પાર્લરને 50 ટકા કેપેસિટી સાથે ચાલુ રાખવા નિર્ણય, હેર સલુન ધારકોની સરકારને રજૂઆત

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">