ગુજરાત સરકારે કરાર આધારિત કર્મચારીઓને લગતો મોટો નિર્ણય લીધો

ગુજરાત સરકારે આદેશ આપ્યો છે કે તમામ વિભાગોએ દર ત્રણ મહિનામાં નિવૃતિ બાદની કરાર આધારિત નિમણૂકો અંગે સામાન્ય વહીવટને જાણ કરવાની રહેશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 11, 2021 | 7:06 PM

ગુજરાત(Gujarat)સરકારે ટેક્નિકલ-નોન ટેક્નિકલ જગ્યાઓ પર કરાર આધારિત(Contract Based)કામ કરતા કર્મચારીઓને(Employees)લઈને મોટો નિર્ણય લીધો છે. જેમાં પૂર્વ મંજૂરી(Withoot Permission)વગરના કિસ્સાઓમાં નિવૃત્ત અધિકારીઓની કરાર આધારિત નિમણૂકોને તાત્કાલિક અસરથી રદ કરવામાં આવશે.

રાજય સરકારના તમામ વિભાગો, બોર્ડ-કોર્પોરેશન, ગ્રાન્ટ ઈન એઈડ સંસ્થાઓ, સરકારી સહાય લેતી સંસ્થાઓ માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

આ અંગે સરકારે આદેશ આપ્યો છે કે, તમામ વિભાગોએ દર ત્રણ મહિનામાં નિવૃતિ બાદની કરાર આધારિત નિમણૂકો અંગે સામાન્ય વહીવટને જાણ કરવાની રહેશે. આ નિર્ણયનો અમલ કરવા જે તે સંસ્થા, વિભાગોના વડાની જવાબદારી પણ નક્કી થશે.

આ પણ વાંચો : અમદાવાદ કોર્પોરેશનનો મહત્વનો નિર્ણય, બીજો ડોઝ નહિ લીધેલા લોકોને આ સ્થળે નહિ મળે પ્રવેશ

આ પણ વાંચો : અમદાવાદમાં કોરોનાના કેસમાં ઉછાળા બાદ આરોગ્યતંત્ર જાગ્યું, શહેરના એન્ટ્રી પોઇન્ટ પર ટેસ્ટિંગ શરૂ કરાશે

Follow Us:
આ ચાર રાશિના જાતકોને વાહન ચલાવતા ખાસ ધ્યાન રાખવુ
આ ચાર રાશિના જાતકોને વાહન ચલાવતા ખાસ ધ્યાન રાખવુ
સ્વામિનારાયણ ગુરુકુળમાં બાળકનું બ્રેઈનવોશ કરાયાનો પરિવારનો આક્ષેપ
સ્વામિનારાયણ ગુરુકુળમાં બાળકનું બ્રેઈનવોશ કરાયાનો પરિવારનો આક્ષેપ
અંબાજીમાં વરસાદ સતત બીજા દિવસે ફરી વરસ્યો, ગાજવીજ સાથે તૂટી પડ્યો, જુઓ
અંબાજીમાં વરસાદ સતત બીજા દિવસે ફરી વરસ્યો, ગાજવીજ સાથે તૂટી પડ્યો, જુઓ
ગુજરાતમાં નાફેડની બે બેઠક પર મોહન કુંડારિયા-જેઠા ભરવાડ બિનહરિફ વિજેતા
ગુજરાતમાં નાફેડની બે બેઠક પર મોહન કુંડારિયા-જેઠા ભરવાડ બિનહરિફ વિજેતા
બનાસકાંઠાઃ ઘી, ફરાળી લોટ અને મિનરલ વોટરમાં ભેળસેળ કરતા ફટકારાયો દંડ
બનાસકાંઠાઃ ઘી, ફરાળી લોટ અને મિનરલ વોટરમાં ભેળસેળ કરતા ફટકારાયો દંડ
Amreli : ધારી પંથકમાં રસ્તા પર લટાર મારતા જોવા મળ્યા 12થી વધુ સિંહ
Amreli : ધારી પંથકમાં રસ્તા પર લટાર મારતા જોવા મળ્યા 12થી વધુ સિંહ
ગાંધીનગરમાં ત્રણ વરરાજાને લગ્ન બાદ નવવધુએ રાતાપાણીએ રોવડાવ્યા
ગાંધીનગરમાં ત્રણ વરરાજાને લગ્ન બાદ નવવધુએ રાતાપાણીએ રોવડાવ્યા
ગરમીમાં બરફના ગોળા કે આઈસ્ક્રીમ ખાનારા ચેતી જજો !
ગરમીમાં બરફના ગોળા કે આઈસ્ક્રીમ ખાનારા ચેતી જજો !
વાવાઝોડા સાથે માવઠું થતા બાગાયતી પાકને મોટુ નુકસાન !
વાવાઝોડા સાથે માવઠું થતા બાગાયતી પાકને મોટુ નુકસાન !
પોઈચામાં નર્મદા નદીમાં ડૂબનારા લોકોનું સર્ચ હાથ ધરાયુ
પોઈચામાં નર્મદા નદીમાં ડૂબનારા લોકોનું સર્ચ હાથ ધરાયુ
g clip-path="url(#clip0_868_265)">