Gujarat Election: ચૂંટણી પહેલા કોંગ્રેસીઓને શિસ્તમાં લાવવા કવાયત, સંગઠનમાં યોગ્ય જવાબદારી ન નિભાવનારા 30 તાલુકા પ્રમુખને બદલી નખાયા

ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Elections) પહેલા કોંગ્રેસ સક્રિય બની છે. સંગઠનમાં યોગ્ય જવાબદારી ન નિભાવનાર 30 તાલુકા પ્રમુખોને કોંગ્રેસે (Congress) બદલી દીધા છે. તો 4 જિલ્લા પ્રમુખો પણ શીર્ષ નેતૃત્વની રડારમાં છે.

Gujarat Election: ચૂંટણી પહેલા કોંગ્રેસીઓને શિસ્તમાં લાવવા કવાયત, સંગઠનમાં યોગ્ય જવાબદારી ન નિભાવનારા 30 તાલુકા પ્રમુખને બદલી નખાયા
વિધાનસભા ચૂંટણીને લઇને કોંગ્રેસ એક્શનમાં
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 05, 2022 | 10:49 AM

વિધાનસભાની ચૂંટણીને (Gujarat Election ) લઇને હવે બધી રાજકીય (Political ) પાર્ટીઓ હવે જોડતોડની નીતિમાં લાગી હોય તેવું છેલ્લા કેટલાક સમયથી જોઈ શકાય છે. સાથે જ દરેક પક્ષ પોતાનું પલ્લું મજબૂત કરવા માટે તનતોડ મહેનત કરી રહી છે. જેથી હાલ ગુજરાતમાં રાજકારણ ગરમાયેલુ છે. કોંગ્રેસે (Congress) હવે વિધાનસભા ચૂંટણીને લઇને તૈયારીઓ તેજ કરી છે. ગુજરાત કોંગ્રેસે સંગઠનમાં યોગ્ય જવાબદારી ન નિભાવનાર સામે કાર્યવાહી શરુ કરી છે. સાથે જ કોંગ્રેસે 30 જેટલા તાલુકા પ્રમુખને પણ બદલ્યા છે. બીજી તરફ કોંગ્રેસમાંથી નેતાઓએ પક્ષ પલટા કરવા મામલે પ્રદેશ કોંગ્રેસ પ્રભારી રઘુ શર્માએ કહ્યું છે કે, પક્ષ પલટો ગુજરાતમાં નવી વાત નથી.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ સક્રિય બની છે. સંગઠનમાં યોગ્ય જવાબદારી ન નિભાવનાર 30 તાલુકા પ્રમુખોને કોંગ્રેસે બદલી દીધા છે. તો 4 જિલ્લા પ્રમુખો પણ શીર્ષ નેતૃત્વની રડારમાં છે. ગુજરાત કોંગ્રેસ હોદ્દેદારોની સક્રિયતાને લઈને સજાગ થઈ ગઇ છે. સંગઠનમાં યોગ્ય જવાબદારી ન નિભાવનાર સામે કોંગ્રેસે તવાઇ બોલાવી છે અને 30 જેટલા તાલુકા પ્રમુખને કોંગ્રેસે બદલ્યા છે. પ્રદેશ હોદ્દેદારોની કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. તો 4 જિલ્લા પ્રમુખ પણ શીર્ષ નેતૃત્વની રડારમાં છે. નિષ્ક્રિય 15 પ્રદેશ હોદ્દેદારો પણ પડતા મુકાય એવી શક્યતાઓ છે. પ્રદેશ કોંગ્રેસમાં નિષ્ક્રિય રહેનારા સામે પ્રમુખ કડક પગલાં ભરાશે.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024

બીજી તરફ એક તરફ કોંગ્રેસ વિધાનસભા ચૂંટણીની તૈયારીઓમાં વ્યસ્ત છે..બીજી તરફ દિગ્ગજ નેતાઓ કોંગ્રેસનો સાથ છોડીને જઈ રહ્યા છે. ત્યારે પ્રદેશ કોંગ્રેસ પ્રભારી રઘુ શર્માએ કહ્યું છે કે, પક્ષ પલટો ગુજરાતમાં નવી વાત નથી. તકલીફના સમયમાં પાર્ટી છોડવી યોગ્ય નહીં. કોંગ્રેસ મજબૂત થઈ લડશે. પાર્ટી છોડવું જે-તે નેતાના વ્યક્તિગત એજન્ડાનો ભાગ છે. કોંગ્રેસ છોડી જનાર નેતાઓને ભૂતકાળમાં ખૂબ આપ્યું છે..અત્યારે ઋણ અદા કરવાનો સમય છે. તો ભાજપ પર પ્રહાર કરતા તેમણે કહ્યું, જે નેતાઓ ભાજપમાં સામેલ થઈ રહ્યા છે તેને લઈને ભાજપમાં જ અસંતોષ વધશે. મહત્વનું છે કે પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે ગુજરાતના ઓબ્ઝર્વર ટી.એસ. સિંહ દેવ અને મિલિંદ દેવરાની હાજરીમાં મહત્વની બેઠક મળી હતી. જેમાં ઝોન નિરીક્ષકો અને લોકસભા નિરીક્ષકો સાથે ચર્ચા કરી ચૂંટણી વ્યૂહરચના બનાવવામાં આવી હતી. બંને નેતાઓ નિરીક્ષકો પાસેથી માહિતી મેળવી વિધાનસભા બેઠક દીઠ રિપોર્ટ કરશે. ત્યારબાદ 10થી 15 ઓગસ્ટ વચ્ચે ફરી એકવાર મહત્વની બેઠક મળશે. આગામી સમયમાં રાહુલ ગાંધી , પ્રિયકા ગાંધી સહિત નેતાઓ ગુજરાત પ્રવાસ કરશે.

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
g clip-path="url(#clip0_868_265)">