ગુજરાતના પૂર્વ સીએમ વિજય રૂપાણીને ભાજપે પંજાબ અને ચંદીગઢના પ્રભારી બનાવ્યા

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ રાજ્યોના પ્રભારીઓની નવી યાદી બહાર પાડી છે. આ યાદી અનુસાર પંજાબ અને ચંદીગઠના પ્રભારી તરીકે ગુજરાતના પૂર્વ સીએમ અને ધારાસભ્ય  વિજય રૂપાણીને( Vijay Rupani)  પ્રભારી  તરીકે નિયુક્ત  કર્યા છે.

Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 09, 2022 | 7:25 PM

ભાજપે રાજ્યની વિધાનસભા ચૂંટણી(Assembly Election 2022)  અને 2024ની લોકસભા ચૂંટણી પહેલા ચૂંટણીના મોડમાં છે.  ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ રાજ્યોના પ્રભારીઓની નવી યાદી બહાર પાડી છે. આ યાદી અનુસાર પંજાબ અને ચંદીગઠના પ્રભારી તરીકે ગુજરાતના પૂર્વ સીએમ અને ધારાસભ્ય  વિજય રૂપાણીને( Vijay Rupani)  પ્રભારી  તરીકે નિયુક્ત  કર્યા છે.  જ્યારે નરિન્દર સિંહ રૈનાને સહપ્રભારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ યાદી અનુસાર બિપ્લવ દેવને હરિયાણાના પ્રભારી બનાવવામાં આવ્યા છે. ઓમ માથુરને છત્તીસગઢના પ્રભારી બનાવવામાં આવ્યા છે, જ્યારે નીતિન નવીનને સહ-પ્રભારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ સિવાય તરુણ ચુગ તેલંગાણાના પ્રભારી રહેશે અને અરુણ સિંહ રાજસ્થાનના પ્રભારી રહેશે.

આ સિવાય વિનોદ તાવડેને બિહારના પ્રભારી અને સાંસદ હરીશ દ્વિવેદીને સહપ્રભારી બનાવવામાં આવ્યા છે. દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવના સાંસદ વિનોદ સોનકરને પ્રભારી નિયુક્ત કરવામાં આવ્યા છે. આ સિવાય ઝારખંડના લક્ષ્મીકાંત બાજપાઈને ઈન્ચાર્જ બનાવવામાં આવ્યા છે. જ્યારે કેરળ માટે પ્રકાશ જાવડેકરને પ્રભારી અને રાધા મોહન અગ્રવાલને સહ-પ્રભારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા દ્વારા જાહેર કરવામાં આવેલી યાદી અનુસાર માત્ર સાંસદ રાધા મોહન અગ્રવાલ જ લક્ષદ્વીપના પ્રભારી હશે. પી. મુરલીધર રાવ પ્રભારી અને પંકજા મુંડે અને સાંસદ રમાશંકર કાથડિયાને મધ્યપ્રદેશના સહ-પ્રભારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

મહેશ શર્મા ત્રિપુરાના પ્રભારી બન્યા

આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડાએ તરુણ ચુગને તેલંગાનાના પ્રભારી તરીકે નિયુક્ત કર્યા છે અને રાજ્યના પ્રભારીમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. જ્યારે અરવિંદ મેનન સહ-ઈન્ચાર્જની ભૂમિકા ભજવશે. બીજી તરફ, વિજય રૂપાણી ચંદીગઢના પ્રભારી રહેશે અને રાજ્યના સહ-પ્રભારીની નિમણૂક કરવામાં આવી નથી. આ સિવાય અરુણ સિંહને રાજસ્થાનના પ્રભારી અને વિજય રહાતકરને સહપ્રભારી બનાવવામાં આવ્યા છે. સાંસદ મહેશ શર્મા ત્રિપુરાના પ્રભારી તરીકે ચૂંટાયા છે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

Latest News Updates

દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
g clip-path="url(#clip0_868_265)">