Ahmedabad એરપોર્ટ પર ડ્રાઇવરો માટે વિનામૂલ્યે નેત્રરોગ નિદાન કેમ્પ યોજાયો

એપોલો હોસ્પિટલ દ્વારા આ સેવાના કામ માટે તેમની આઈ સ્પેશિયાલિસ્ટ ટીમ એરપોર્ટ મોકલવામાં આવી હતી જેના દ્વારા વિશેષ ઉપકરણો દ્વારા અમદાવાદ એરપોર્ટના ટેક્સી ડ્રાઇવર તેમજ રીક્ષા ડ્રાઇવરની આંખોનું ચેકઅપ કરવામાં આવ્યું હતું.

Ahmedabad એરપોર્ટ પર ડ્રાઇવરો માટે વિનામૂલ્યે નેત્રરોગ નિદાન કેમ્પ યોજાયો
free ophthalmology camp for drivers was held at Ahmedabad Airport
Follow Us:
Pratik jadav
| Edited By: | Updated on: Aug 25, 2021 | 7:47 PM

ગુજરાતનું સૌથી વ્યસ્ત રહેતા અમદાવાદ(Ahmedabad)ના સરદાર પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર મુસાફરોના પિકઅપ અને ડ્રોપિંગ માટે આવતા ડ્રાઇવર(Driver)ભાઈઓની સેફટી અને સલામતી માટે અદાણી ગ્રૂપ દ્વારા સ્પેશિયલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં એરપોર્ટ ડ્રાઇવર્સ એસોસિએશન સાથે સંકળાયેલા તમામ ડ્રાઇવરોનું વિના મૂલ્યે આંખોનું ચેકઅપ(Eye Checkup) કરવામાં આવ્યું હતું.

ડ્રાઇવર માટે જરૂરી છે કે તેની આંખો સ્વસ્થ રહે કારણકે ડ્રાઇવરની નાની ભૂલ પણ મુસાફરો માટે જોખમી સાબિત થઈ શકે છે અને આ જ કારણ થી અમદાવાદ એરપોર્ટ પર આવતા તમામ ડ્રાઇવરોનું આઈ સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર્સની ટીમ દ્વારા આંખોનું ચેકઅપ કરવામાં આવ્યું હતું. ડ્રાઈવરોની આંખોના ચેકઅપ જેવુ સેવાનું કામ વિના મૂલ્યે થાય તે ઉદ્દેશથી અદાણી ગ્રૂપ દ્વારા એપોલો હોસ્પિટલની મદદ લેવામાં આવી હતી.

એપોલો હોસ્પિટલ દ્વારા આ સેવાના કામ માટે તેમની આઈ સ્પેશિયાલિસ્ટ ટીમ એરપોર્ટ મોકલવામાં આવી હતી.  આ ટીમે  વિશેષ ઉપકરણો દ્વારા અમદાવાદ એરપોર્ટના ટેક્સી ડ્રાઇવર તેમજ રીક્ષા ડ્રાઇવરની આંખોનું ચેકઅપ કર્યું હતું. જેમને આંખોના નંબર વધી ગયા હોય આંખોમાં કોઈ સમસ્યા હોય તેવા ડ્રાઇવરોનું ડોક્ટરની ટીમ દ્વારા સલાહ સૂચનો તેમજ દવા માટેના પ્રિસ્ક્રિપ્શન પણ આપવામાં આવ્યા હતા. જેથી ડ્રાઇવરો તેમની સમસ્યાનું વહેલી તકે નિરાકરણ લાવી શકે.

પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?

મહત્વનું છે કે અમદાવાદ એરપોર્ટ પર રહેતા ટેક્સી તેમજ રીક્ષા ડ્રાઇવરો દિવસનો મોટાભાગનો સમય મુસાફરીમાં તેમજ એરપોર્ટ પર વીતાવતા હોય છે જેને કારણે આવા ડ્રાઇવરોને આંખોને લગતી જો કોઈ નાની-મોટી સમસ્યા હોય તો તે તેમના વ્યસ્ત શિડયુલના કારણે સમયસર ડોકટર પાસે જઈ શકતા નથી અને તેનો કામચલાઉ ઈલાજ કરાવી લેતા હોય છે પણ આંખની બીમારીઓ અથવા તકલીફનો જો સમયસર ઉપચાર ન કરવામાં આવે તો દર્દીને દ્રષ્ટિ ગુમાવવાનો વારો પણ આવતો હોય છે .

આ  પણ વાંચો : Viral Video : બાળકે એક્શન સિક્વન્સમાં ફોડી નાખ્યુ ટીવી ! વીડિયો જોઈને તમે પણ આશ્વર્યચકિત થઈ જશો

આ પણ વાંચો Gujarat : જન્માષ્ટમી અને ગણેશોત્સવની તૈયારીઓ આરંભાઇ, સરકારના નિર્ણયથી ઉત્સાહનો માહોલ

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">