ફી માટે પઠાણી ઉઘરાણી કરતી ખાનગી શાળાઓની મનમાની પર ગુજરાત હાઈકોર્ટેની રોક, 30 જુન સુધી નહી કરી શકે વિદ્યાર્થીઓનાં પ્રવેશને રદ

ખાનગી શાળાઓ દ્વારા ચલાવવામાં આવતી મનમાનીઓ પર ગુજરાત હાઈકોર્ટે રોક લગાવી દીધી છે. 30 જૂન સુધી ખાનગી શાળાઓની મનમાની પર રોક લગાવી દેવામાં આવી છે. ફી નહીં ભરી શકવાના કિસ્સામાં 30 જૂન સુધી વિદ્યાર્થીના પ્રવેશ રદ્દ કરવા પર હાઈકોર્ટે રોક લગાવી દીધી છે. વિદ્યાર્થીઓ, વાલીઓ અને ખાનગી શાળાઓ તમામનું હિત જળવાય તે રીતે રાજ્ય સરકાર રસ્તો […]

ફી માટે પઠાણી ઉઘરાણી કરતી ખાનગી શાળાઓની મનમાની પર ગુજરાત હાઈકોર્ટેની રોક, 30 જુન સુધી નહી કરી શકે વિદ્યાર્થીઓનાં પ્રવેશને રદ
http://tv9gujarati.in/fee-mate-pathani…highcourt-ni-rok/
Follow Us:
| Updated on: Jun 26, 2020 | 2:13 PM

ખાનગી શાળાઓ દ્વારા ચલાવવામાં આવતી મનમાનીઓ પર ગુજરાત હાઈકોર્ટે રોક લગાવી દીધી છે. 30 જૂન સુધી ખાનગી શાળાઓની મનમાની પર રોક લગાવી દેવામાં આવી છે. ફી નહીં ભરી શકવાના કિસ્સામાં 30 જૂન સુધી વિદ્યાર્થીના પ્રવેશ રદ્દ કરવા પર હાઈકોર્ટે રોક લગાવી દીધી છે. વિદ્યાર્થીઓ, વાલીઓ અને ખાનગી શાળાઓ તમામનું હિત જળવાય તે રીતે રાજ્ય સરકાર રસ્તો કાઢે તેવો હાઈકોર્ટે હુકમ કર્યો હતો. હાઈકોર્ટનાં હુકમનાં પગલે વાલીઓને જરૂરથી રાહત થશે કે જેમના પર ખાનગી શાળાઓ સતત ફી ભરવા માટે દબાણ કરી રહી છે.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

Latest News Updates

આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
g clip-path="url(#clip0_868_265)">