મૃતક Corona વૉરિયર્સના પરિવારજનો આર્થિક તંગીમાં, સહાય મેળવવા કચેરીઓના ધક્કા ખાવા મજબૂર

Coronaના કપરા કાળમાં ડ્યૂટી કરનાર રાજ્ય સરકારના કર્મચારીઓના પરિવારજનોની હાલત કફોડી બની છે. પોતાનું ગુજરાન ચલાવવું પણ મુશ્કેલ બન્યું

મૃતક Corona વૉરિયર્સના પરિવારજનો આર્થિક તંગીમાં, સહાય મેળવવા કચેરીઓના ધક્કા ખાવા મજબૂર
Follow Us:
Bhavyata Gadkari
| Edited By: | Updated on: Feb 18, 2021 | 2:33 PM

કોરોના (Corona) ના કપરા કાળમાં ડ્યૂટી કરનાર રાજ્ય સરકારના કર્મચારીઓના પરિવારજનોની હાલત કફોડી બની છે. પરિવારના મોભી ગુમાવવાની ખોટ તો નહીં પુરાય પરંતુ પોતાનું ગુજરાન ચલાવવું પણ તેમના માટે મુશ્કેલ બની રહ્યુ છે અને હવે તેઓ આર્થિક સહાય મેળવવા માટે કોર્પોરેશન ઓફિસના ધક્કા ખાવા મજબૂર બન્યા છે.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

રાજ્ય સરકારે એક મહત્વનો નિર્ણય લીધો હતો જે પૈકી કોરોના સાથે સંકળાયેલી કોઇ પણ કામગીરી દરમિયાન રાજ્ય સરકારનો કોઇ પણ કર્મચારી કોરોના સંક્રમિત થશે અને કોરોનાને કારણે તેનું મૃત્યુ થશે તો સરકાર તેમના પરિવારને 25 લાખ રૂપિયાની સહાય આપશે. આ નિર્ણયની જાહેરાત ખુદ સીએમ વિજય રૂપાણીએ કરી હતી સાથે જ કેન્દ્ર સરકારે પણ આવા પરિવારને 50 લાખની સહાય કરવાની જાહેરાત કરી હતી. સુરતમાં ફ્રંટ લાઇન વૉરિયર્સ તરીકે ફરજ બજાવતા મનપાના 1200 કરતા પણ વધુ કર્મચારીઓ કોરોના સંક્રમિત થયા હતા જેમાંથી 24 કર્મચારીઓના કોરોનાને કારણે મોત થયા હતાં. આવા કર્મચારીઓના મૃત્યુને 7 મહિનાથી વધુ સમય વિતી ગયા હોવા છતાં તેમનો પરિવાર આર્થિક સહાયથી વંચિત છે. તેઓને મળવા પાત્ર કોઇ લાભ હજુ સુધી મળ્યા નથી. લાભની રકમની મેળવવા માટે તેઓ કોર્પોરેશન કચેરીના ધક્કા ખાઇ રહ્યા છે. પરિવારના મોભી ગુમાવ્યા બાદ હવે તેમને ઘર ચલાવવા માટે પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

Latest News Updates

આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
g clip-path="url(#clip0_868_265)">