AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુજરાતમાં આજે કોરોનાના નવા 8 કેસ નોંધાયા, કોરોનાથી એક પણ મૃત્યુ નહીં

ગુજરાતમાં ધીરેધીરે કોરોના કેસો અંકુશમાં આવી રહ્યા છે. આજે રાજયમાં કોરોનાના નવા 8 કેસ નોંધાયા છે. ત્યારે એક રાહતના સમાચાર એ છેકે કોરોનાથી રાજયમાં એક પણ મોત થયું નથી.

ગુજરાતમાં આજે કોરોનાના નવા 8 કેસ નોંધાયા, કોરોનાથી એક પણ મૃત્યુ નહીં
Eight new cases of corona were reported in Gujarat today, not a single death from corona (ફાઇલ)
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 28, 2022 | 8:43 PM
Share

ગુજરાતમાં (Gujarat) ધીરેધીરે કોરોના (Corona) કેસો અંકુશમાં આવી રહ્યા છે. આજે રાજયમાં કોરોનાના નવા 8 કેસ (Case) નોંધાયા છે. ત્યારે એક રાહતના સમાચાર એ છેકે કોરોનાથી રાજયમાં એક પણ મોત થયું નથી. આજે રાજય ભરમાં 33 દર્દીઓ સાજા થયા છે.‍રાજયમાં અત્યાર સુધીમાં આરોગ્ય વિભાગના સઘન પ્રયાસોના લીધે 12,12,703 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.‍આ સાથે રાજયનો રીકવરી રેટ 99.09 ટકા જટેલો છે.‍રાજ્યમાં કોવિડ-19ના‍ 8 દર્દીઓ નોંધાયેલા છે. રાજયમાં હાલ કુલ 234 કોરોનાના કેસ એક્ટીવ છે. જેમાં 03 દર્દીઓ વેન્ટીલેટર પર છે. અને, 231 દર્દીઓ સ્ટેબલ સ્થિતિમાં છે. આ સાથે રાજયમાં કોરોનામાં મોતનો આંકડો કુલ 10,942 છે.

આજે અમદાવાદ કોર્પોરેશનમાં કોરોનાના નવો 01 કેસ નોંધાયો છે. આ સાથે ગાંધીનગર કોર્પોરેશન વિસ્તારમાં પણ 03 કોરોનાના કેસ નોંધાયા છે. જયારે વડોદરા કોર્પોરેશન વિસ્તારમાં પણ નવા 03 કેસ સામે આવ્યા છે. સાથે જ દાહોદ શહેરમાં એક કોરોનાનો કેસ નોંધાયો છે. આમ રાજયમાં કોરોનાના કુલ નવા 08 કેસ નોંધાયા છે. જયારે રાજયમાં આજે કોરોનાથી એક પણ મોત થયું નથી. રાજયમાં ડિસ્ચાર્જ દર્દીઓની વાત કરીએ તો સૌથી વધારે ગાંધીનગર જિલ્લામાં 15 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે. ત્યાર બાદ પંચમહાલમાં કુલ 8 દર્દીઓ આજે સાજા થતા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. તો અમદાવાદમાં 6 અને વડોદરામાં 03 અને ગાંધીનગર કોર્પોરેશન વિસ્તારમાં 01 દર્દી ડિસ્ચાર્જ થયો છે. આમ રાજયમાં આજે કોરોનાના કુલ 33 દર્દીઓ સાજા થયા છે.

આ પણ વાંચો : IPL 2022 : ચેન્નઇ સુપર કિંગ્સ સાથે જોડાયો મોઈન અલી, સાથી ખેલાડીઓ સાથે કઇક આવા અંદાજમાં સ્વાગત કર્યું

આ પણ વાંચો : IPL 2022 RR vs SRH Live Streaming: રાજસ્થાન રોયલ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદની ટક્કર, જાણો ક્યારે, ક્યાં અને કેવી રીતે જોઈ શકશો મેચ

25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
g clip-path="url(#clip0_868_265)">