ગુજરાતમાં આજે કોરોનાના નવા 8 કેસ નોંધાયા, કોરોનાથી એક પણ મૃત્યુ નહીં

ગુજરાતમાં ધીરેધીરે કોરોના કેસો અંકુશમાં આવી રહ્યા છે. આજે રાજયમાં કોરોનાના નવા 8 કેસ નોંધાયા છે. ત્યારે એક રાહતના સમાચાર એ છેકે કોરોનાથી રાજયમાં એક પણ મોત થયું નથી.

ગુજરાતમાં આજે કોરોનાના નવા 8 કેસ નોંધાયા, કોરોનાથી એક પણ મૃત્યુ નહીં
Eight new cases of corona were reported in Gujarat today, not a single death from corona (ફાઇલ)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 28, 2022 | 8:43 PM

ગુજરાતમાં (Gujarat) ધીરેધીરે કોરોના (Corona) કેસો અંકુશમાં આવી રહ્યા છે. આજે રાજયમાં કોરોનાના નવા 8 કેસ (Case) નોંધાયા છે. ત્યારે એક રાહતના સમાચાર એ છેકે કોરોનાથી રાજયમાં એક પણ મોત થયું નથી. આજે રાજય ભરમાં 33 દર્દીઓ સાજા થયા છે.‍રાજયમાં અત્યાર સુધીમાં આરોગ્ય વિભાગના સઘન પ્રયાસોના લીધે 12,12,703 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.‍આ સાથે રાજયનો રીકવરી રેટ 99.09 ટકા જટેલો છે.‍રાજ્યમાં કોવિડ-19ના‍ 8 દર્દીઓ નોંધાયેલા છે. રાજયમાં હાલ કુલ 234 કોરોનાના કેસ એક્ટીવ છે. જેમાં 03 દર્દીઓ વેન્ટીલેટર પર છે. અને, 231 દર્દીઓ સ્ટેબલ સ્થિતિમાં છે. આ સાથે રાજયમાં કોરોનામાં મોતનો આંકડો કુલ 10,942 છે.

આજે અમદાવાદ કોર્પોરેશનમાં કોરોનાના નવો 01 કેસ નોંધાયો છે. આ સાથે ગાંધીનગર કોર્પોરેશન વિસ્તારમાં પણ 03 કોરોનાના કેસ નોંધાયા છે. જયારે વડોદરા કોર્પોરેશન વિસ્તારમાં પણ નવા 03 કેસ સામે આવ્યા છે. સાથે જ દાહોદ શહેરમાં એક કોરોનાનો કેસ નોંધાયો છે. આમ રાજયમાં કોરોનાના કુલ નવા 08 કેસ નોંધાયા છે. જયારે રાજયમાં આજે કોરોનાથી એક પણ મોત થયું નથી. રાજયમાં ડિસ્ચાર્જ દર્દીઓની વાત કરીએ તો સૌથી વધારે ગાંધીનગર જિલ્લામાં 15 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે. ત્યાર બાદ પંચમહાલમાં કુલ 8 દર્દીઓ આજે સાજા થતા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. તો અમદાવાદમાં 6 અને વડોદરામાં 03 અને ગાંધીનગર કોર્પોરેશન વિસ્તારમાં 01 દર્દી ડિસ્ચાર્જ થયો છે. આમ રાજયમાં આજે કોરોનાના કુલ 33 દર્દીઓ સાજા થયા છે.

આ પણ વાંચો : IPL 2022 : ચેન્નઇ સુપર કિંગ્સ સાથે જોડાયો મોઈન અલી, સાથી ખેલાડીઓ સાથે કઇક આવા અંદાજમાં સ્વાગત કર્યું

આજનું રાશિફળ તારીખ : 27-07-2024
રેલવેએ 5 વંદે ભારત ટ્રેન આપી ભેટ, ટૂંક સમયમાં પાટા પર દોડશે
પાકિસ્તાની મહિલાએ મનાવ્યો તલાકનો જશ્ન, ખુલ્લેઆમ કર્યું આ કામ, જુઓ
સરકારી કંપનીનો શેર એક મહિનામાં 120% વધ્યો... હવે BSE-NSE એ જવાબો માંગ્યા
સવારે ખાલી પેટે 1 ચમચી ઘી પીવાથી થાય છે ગજબનો ફાયદો
શું તમને પણ કરોડરજ્જુમાં દુખાવો થાય છે ? તો અજમાવો આ ઉપાય

આ પણ વાંચો : IPL 2022 RR vs SRH Live Streaming: રાજસ્થાન રોયલ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદની ટક્કર, જાણો ક્યારે, ક્યાં અને કેવી રીતે જોઈ શકશો મેચ

Latest News Updates

વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
g clip-path="url(#clip0_868_265)">