Devbhoomi Dwarka: દ્વારકાના આંગણે રૂડો અવસર, શ્રીકૃષ્ણ-રૂક્ષ્મણીજી લઇને આવ્યા દ્વારકા, જુઓ Video

દર વર્ષ દ્વારકામાં રૂક્ષ્મણી વિવાહની પરંપરાગત ઉજવણી કરવામાં આવે છે. ત્રિદિવસીય લગ્ન ઉત્સવ ભગવાન દ્વારકાધીશ અને માતા રૂક્ષ્મણીજીની ભવ્યાતીભવ્ય વરઘોડો ભારે ઠાઠમાઠથી નીકળે છે અને સમગ્ર દ્વારકા લગ્નમય બને છે.

Devbhoomi Dwarka: દ્વારકાના આંગણે રૂડો અવસર, શ્રીકૃષ્ણ-રૂક્ષ્મણીજી લઇને આવ્યા દ્વારકા, જુઓ Video
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 03, 2023 | 11:56 PM

દેવભૂમિ દ્વારકામાં શ્રીકૃષ્ણ અને રૂક્ષ્મણીજીનો ભવ્ય વિવાહ સત્કાર સમારંભ થયો છે. ગુજરાત સરકારે દ્વારકામાં ભગવાન કૃષ્ણ અને રૂક્ષ્મણી વિવાહ પ્રસંગની ભવ્ય ઊજવણી કરવાનું પ્રથમવાર આયોજન કર્યું છે.જેના ભાગરૂપે હાથી ગેટથી ભવ્ય શોભાયાત્રા નીકળી  હતી.

PAK ક્રિકેટરની સુંદર પત્નીનું ભારત કનેક્શન, જુઓ તસવીર
WhatsApp Tips : WhatsApp પર ડિલિટ કરેલા મેસેજ આ રીતે જુઓ, અલગ એપની જરુર નથી
પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ

મંદિર ચોક, રૂક્ષ્મણી મંદિર અને રસ્તામાં આવતા રૂટ શોભાયાત્રાનું ભવ્ય સ્વાગત કરાયું..શોભાયાત્રામાં શરણાઇ અને ઢોલના તાલે ભક્તો ઝુમી ઉઠ્યાં હતા. સાંજે દ્વારકા સર્કિટ હાઉસ ખાતે મલ્ટીમીડિયા શો તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયો હતો.  આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, આસામના મુખ્યપ્રધાન હેમંતા બિશ્વા શર્મા, અરુણાચલ પ્રદેશના મુખ્યપ્રધાન પેમા ખાંડુ અને કેન્દ્રિય રાજ્યપ્રધાન મીનાક્ષી લેખી સાથે ગુજરાત સરકારના મંત્રીઓ ઊપસ્થિત રહ્યા હતા.

દર વર્ષ દ્વારકામાં રૂક્ષ્મણી વિવાહની પરંપરાગત ઉજવણી કરવામાં આવે છે. ત્રિદિવસીય લગ્ન ઉત્સવ ભગવાન દ્વારકાધીશ અને માતા રૂક્ષ્મણીજીની ભવ્યાતીભવ્ય વરઘોડો ભારે ઠાઠમાઠથી નીકળે છે અને સમગ્ર દ્વારકા લગ્નમય બને છે. એટલું જ નહીં રૂક્ષ્મણી વિવાહના આયોજનમાં વરઘોડામાં જાનૈયા રજવાડી સાફા પહેરી ખૂબ જ ઉલ્લાસથી નાચતા ગાતા માતાને પરણવા જાન લઈને પહોંચે છે.અને રૂક્ષ્મણી મંદિરે મોટી સંખ્યામાં પધારેલ ભક્તોની હાજરીમાં ભગવાન દ્વારકાધીશ અને માતા રૂક્ષ્મણીના લગ્નોત્સવ ભકિતભાવ વાતાવરણમાં સંપન્ન થાય છે.

કહેવાય છે કે, ભગવાન દ્વારકાધીશના મુખ્ય પટરાણી માતા રૂક્ષ્મણીજી છે. ભગવાન દ્વારકાધીશ રૂક્ષ્મણીજીનું અપહરણ વિદર્ભથી કરી દ્વારકા લઇ આવ્યા પછી તેમના વિવાહ રૂક્ષ્મણી સાથે દ્વારકા ખાતે ઠાઠમાઠ સાથે થયા હતા. ભગવાન શ્રી દ્વારકાધીશના પ્રથમ લગ્ન રૂક્ષ્મણી સાથે થયા હોવાનું ભાગવત પુરણમાં ઉલ્લેખ છે. રૂક્ષ્મણી ભગવાન કૃષ્ણના પ્રથમ અને સૌથી અગ્રણી રાણી છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Latest News Updates

ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સી આર પાટીલે જલાલપોર અને નવસારીના 22 ગામોમાં ઝંઝાવાતી પ્રચાર શરૂ કર્યો
સી આર પાટીલે જલાલપોર અને નવસારીના 22 ગામોમાં ઝંઝાવાતી પ્રચાર શરૂ કર્યો
ગુજરાતમાં હીટવેવની આગાહી, જાણો ક્યા જિલ્લામાં ક્યું એલર્ટ અપાયુ
ગુજરાતમાં હીટવેવની આગાહી, જાણો ક્યા જિલ્લામાં ક્યું એલર્ટ અપાયુ
g clip-path="url(#clip0_868_265)">