AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શ્રેય હોસ્પિટલના ચાર પૈકી એક સંચાલકની પોલીસે કરી અટકાયત

શ્રેય હોસ્પિટલના આઈસીયુ વોર્ડમાં લાગેલી આગમાં આઠ દર્દીઓ બળીને ભડથુ થઈ ગયા છે. શ્રેય હોસ્પિટલના સંચાલકની અટકાયત કરવામાં આવી છે. આગની ઘટના બાદ હાથ ધરાયેલી પ્રાથમિક તપાસમાં એવુ બહાર આવ્યુ છે કે શ્રેય હોસ્પિટલના ચાર જેટલા સંચાલકો છે. જે પૈકી એક સંચાલકની હાલ અટકાયત કરીને પોલીસ મથકે લઈ જવાના છે જ્યા વધુ પુછપરછ કરવામાં આવી […]

શ્રેય હોસ્પિટલના ચાર પૈકી એક સંચાલકની પોલીસે કરી અટકાયત
| Updated on: Aug 06, 2020 | 4:48 AM
Share

શ્રેય હોસ્પિટલના આઈસીયુ વોર્ડમાં લાગેલી આગમાં આઠ દર્દીઓ બળીને ભડથુ થઈ ગયા છે. શ્રેય હોસ્પિટલના સંચાલકની અટકાયત કરવામાં આવી છે. આગની ઘટના બાદ હાથ ધરાયેલી પ્રાથમિક તપાસમાં એવુ બહાર આવ્યુ છે કે શ્રેય હોસ્પિટલના ચાર જેટલા સંચાલકો છે. જે પૈકી એક સંચાલકની હાલ અટકાયત કરીને પોલીસ મથકે લઈ જવાના છે જ્યા વધુ પુછપરછ કરવામાં આવી રહી છે.

g clip-path="url(#clip0_868_265)">