DAHOD : ઝાલોદના 14 ગામોના લોકો નહીં કરે મતદાન, દિલ્લી-મુંબઇ નેશનલ કોરીડોરમાં જમીન કપાતા નારાજગી

DAHOD : 14 ગામના ખેડૂતો મતદાન ન કરીને ચૂંટણીનો બહિષ્કાર કરશે. કારણ છે દિલ્લીથી મુંબઈને જોડતો નેશનલ કોરિડોર.

| Updated on: Feb 27, 2021 | 6:36 PM

DAHOD : 14 ગામના ખેડૂતો મતદાન ન કરીને ચૂંટણીનો બહિષ્કાર કરશે. કારણ છે દિલ્લીથી મુંબઈને જોડતો નેશનલ કોરિડોર. જ્યારથી આ રોડ બનાવવાની જાહેરાત થઈ ત્યારથી જ તેનો વિરોધ થઈ રહ્યો છે. ભારત માલા યોજના અંતર્ગત બની રહેલો આ રોડ દાહોદ જિલ્લાના 34 ગામોમાંથી પસાર થાય છે.

 

ખાસ કરીને ઝાલોદ તાલુકાના 14 ગામોમાંથી આ નેશનલ કોરિડોર રોડ પસાર થવાનો છે. જેમાં 420 જેટલા સર્વે નંબરની ખેડૂતોની ખેતીલાયક જમીન, રહેણાક મકાનો, કુવા સંપાદનમાં જઈ રહ્યા છે. જેને પગલે ખેડૂતોને બેઘર થઈ જવાનો ડર છે. ખેડૂતોની વાત માનીએ તો તેમણે આ અંગે મુખ્યપ્રધાન સુધી 3-3 વખત રજૂઆતો કરી છે. તેમ છતા આ રોડ અન્ય જગ્યાએ ન ખસેડતા ખેડૂતોમાં રોષ વ્યાપ્યો છે. ખેડૂતોનો આક્ષેપ છે કે આ રોડ પહેલા મહેસાણામાંથી નીકળવાનો હતો. પરંતુ ત્યાં જંત્રી પ્રમાણે વધુ ભાવ ચૂકવવો પડે તેમ હોવાથી ગ્રામ્ય વિસ્તારમાંથી કાઢવામાં આવી રહ્યો છે. ખેડૂતોનું કહેવું છે કે આ રોડ લીમખેડાના જરોલા થઈ ઝાલોદના ચાટકા સુધી સરકારી પડતર અથવા જંગલમાંથી કાઢવામાં આવે તો ખેડૂતોનો જીવન નિર્વાહ ચાલી શકે તેમ છે. જો સરકાર તાત્કાલિક કોઈ નિર્ણય નહીં લે તો 14 ગામના ખેડૂતો ચૂંટણીનો બહિષ્કાર કરશે.

Follow Us:
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
ભાજપના 8 ક્ષત્રિય હોદ્દેદારે આપ્યું રાજીનામું
ભાજપના 8 ક્ષત્રિય હોદ્દેદારે આપ્યું રાજીનામું
પોરબંદર જળસીમા નજીકથી 86 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ધરપકડ, VIDEO
પોરબંદર જળસીમા નજીકથી 86 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ધરપકડ, VIDEO
PM મોદી અને ભાજપને સમર્થન આપવા ક્ષત્રિય સમાજને કરી અપીલ - પ્રદીપસિંહ
PM મોદી અને ભાજપને સમર્થન આપવા ક્ષત્રિય સમાજને કરી અપીલ - પ્રદીપસિંહ
ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ કરશે મતદાન !
ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ કરશે મતદાન !
વરિયાળીનો સારો ભાવ ન મળતા નારાજગી ખેડૂતોમાં નારાજગી
વરિયાળીનો સારો ભાવ ન મળતા નારાજગી ખેડૂતોમાં નારાજગી
પાદરા ગામમાં ક્ષત્રિયોએ ભાજપ ઉમેદવારને પ્રચાર માટે ગામમાં ન આવવા દીધા
પાદરા ગામમાં ક્ષત્રિયોએ ભાજપ ઉમેદવારને પ્રચાર માટે ગામમાં ન આવવા દીધા
g clip-path="url(#clip0_868_265)">