‘નિસર્ગ’ ગુજરાતના કાંઠે નહીં ટકરાય, હવામાન વિભાગની આગાહી

|

Sep 28, 2020 | 5:47 PM

‘નિસર્ગ’ વાવાઝોડાને લઈ ગુજરાત માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે વાવાઝોડું નહીં ટકરાય. મહારાષ્ટ્રના હરિહરેશ્વર અને દમણની વચ્ચેથી વાવાઝોડું પસાર થશે. ત્યારે દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.   Web Stories View more આજનું રાશિફળ તારીખ : 28-04-2024 પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા એલિસ […]

નિસર્ગ ગુજરાતના કાંઠે નહીં ટકરાય, હવામાન વિભાગની આગાહી

Follow us on

‘નિસર્ગ’ વાવાઝોડાને લઈ ગુજરાત માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે વાવાઝોડું નહીં ટકરાય. મહારાષ્ટ્રના હરિહરેશ્વર અને દમણની વચ્ચેથી વાવાઝોડું પસાર થશે. ત્યારે દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.

 

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 11:20 am, Tue, 2 June 20

Next Article