AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રાજકોટઃ તંત્ર દ્વારા કોવિડ હોસ્પિટલમાં થતા મોતના આંકડા આપવાનું બંધ, ડેથ ઓડિટ કમિટીના રિપોર્ટ અગાઉ અપાતા આંકડા હવે નહીં જાહેર કરાય

રાજકોટમાં કોરોના કેર હવે ધીમેધીમે વધી રહ્યો છે. આજે બપોર સુધી રાજકોટમાં કોરોનાથી મોતને ભેટેલા 14 મૃતકોના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. જેમાં રામનાથ પરા સ્મશાનમાં 8, 80 ફૂટ રોડ વિસ્તારના સ્મશાનમાં 5 અને મવડી સ્મશાનમાં 1 મૃતદેહના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. તંત્ર દ્વારા કોવિડ હોસ્પિટલમાં થતા મોતના આંકડા આપવાનું તંત્રએ બંધ કરી દીધું છે. ડેથ […]

રાજકોટઃ તંત્ર દ્વારા કોવિડ હોસ્પિટલમાં થતા મોતના આંકડા આપવાનું બંધ, ડેથ ઓડિટ કમિટીના રિપોર્ટ અગાઉ અપાતા આંકડા હવે નહીં જાહેર કરાય
Bhavesh Bhatti
| Edited By: | Updated on: Sep 19, 2020 | 1:18 PM
Share

રાજકોટમાં કોરોના કેર હવે ધીમેધીમે વધી રહ્યો છે. આજે બપોર સુધી રાજકોટમાં કોરોનાથી મોતને ભેટેલા 14 મૃતકોના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. જેમાં રામનાથ પરા સ્મશાનમાં 8, 80 ફૂટ રોડ વિસ્તારના સ્મશાનમાં 5 અને મવડી સ્મશાનમાં 1 મૃતદેહના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. તંત્ર દ્વારા કોવિડ હોસ્પિટલમાં થતા મોતના આંકડા આપવાનું તંત્રએ બંધ કરી દીધું છે. ડેથ ઓડિટ કમિટીના રિપોર્ટ પહેલા તંત્ર દ્વારા મોતના આંકડા આપવામાં આવતા હતા. જોકે મૃતદેહોની લાંબી કતારો અંગેના અહેવાલો પ્રસારીત થતા તંત્રએ મોતના આંકડા જાહેર કરવાની માંડી વાળ્યું છે.

આ પણ વાંચો: સુરતના યુવાઓએ સરકારી જાહેરાતને આવકારી, કોરોના કાળમાં સરકાર નોકરી આપે તે સારી વાત

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Follow Us
ભગવાન જગન્નાથજીના ત્રણેય રથનું મંદિર પરિસરમાં આગમન
ભગવાન જગન્નાથજીના ત્રણેય રથનું મંદિર પરિસરમાં આગમન
જો પાકિસ્તાનમાં હોત તો તારું અપહરણ કરી લેત..., જુઓ Video
જો પાકિસ્તાનમાં હોત તો તારું અપહરણ કરી લેત..., જુઓ Video
વેજ બિરીયાનીને બદલે રેસ્ટોરન્ટે નોન વેજ બિરીયાની મોકલ્યાનો આક્ષેપ
વેજ બિરીયાનીને બદલે રેસ્ટોરન્ટે નોન વેજ બિરીયાની મોકલ્યાનો આક્ષેપ
આજનું રાશિફળ: 15 જુલાઈએ કઈ રાશિએ રાખવી પડશે સાવધાની?
આજનું રાશિફળ: 15 જુલાઈએ કઈ રાશિએ રાખવી પડશે સાવધાની?
ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટને લઈને આવ્યા સૌથી 'મોટા સમાચાર'
ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટને લઈને આવ્યા સૌથી 'મોટા સમાચાર'
રાજુલાના મોટા આગરિયા ગામે ત્રણ સિંહના આંટાફેરાથી ગામલોકોમાં ફફડાટ
રાજુલાના મોટા આગરિયા ગામે ત્રણ સિંહના આંટાફેરાથી ગામલોકોમાં ફફડાટ
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી વરસાદની 'નવી આગાહી'
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી વરસાદની 'નવી આગાહી'
ગુજરાત હાઇકોર્ટ અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસનો 2223 પાનાનો ચુકાદો આપ્યો
ગુજરાત હાઇકોર્ટ અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસનો 2223 પાનાનો ચુકાદો આપ્યો
અંબાજીમાં દાનની ચોરી મામલે ચિરાગ ઠાકોર સહિત ત્રણની ધરપકડ
અંબાજીમાં દાનની ચોરી મામલે ચિરાગ ઠાકોર સહિત ત્રણની ધરપકડ
શ્વાન દીપડા સામે લડી ત્રણ યુવાનોનો બચાવ્યો જીવ
શ્વાન દીપડા સામે લડી ત્રણ યુવાનોનો બચાવ્યો જીવ
g clip-path="url(#clip0_868_265)">