રાજકોટઃ તંત્ર દ્વારા કોવિડ હોસ્પિટલમાં થતા મોતના આંકડા આપવાનું બંધ, ડેથ ઓડિટ કમિટીના રિપોર્ટ અગાઉ અપાતા આંકડા હવે નહીં જાહેર કરાય

રાજકોટમાં કોરોના કેર હવે ધીમેધીમે વધી રહ્યો છે. આજે બપોર સુધી રાજકોટમાં કોરોનાથી મોતને ભેટેલા 14 મૃતકોના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. જેમાં રામનાથ પરા સ્મશાનમાં 8, 80 ફૂટ રોડ વિસ્તારના સ્મશાનમાં 5 અને મવડી સ્મશાનમાં 1 મૃતદેહના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. તંત્ર દ્વારા કોવિડ હોસ્પિટલમાં થતા મોતના આંકડા આપવાનું તંત્રએ બંધ કરી દીધું છે. ડેથ […]

રાજકોટઃ તંત્ર દ્વારા કોવિડ હોસ્પિટલમાં થતા મોતના આંકડા આપવાનું બંધ, ડેથ ઓડિટ કમિટીના રિપોર્ટ અગાઉ અપાતા આંકડા હવે નહીં જાહેર કરાય
Follow Us:
Bhavesh Bhatti
| Edited By: | Updated on: Sep 19, 2020 | 1:18 PM

રાજકોટમાં કોરોના કેર હવે ધીમેધીમે વધી રહ્યો છે. આજે બપોર સુધી રાજકોટમાં કોરોનાથી મોતને ભેટેલા 14 મૃતકોના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. જેમાં રામનાથ પરા સ્મશાનમાં 8, 80 ફૂટ રોડ વિસ્તારના સ્મશાનમાં 5 અને મવડી સ્મશાનમાં 1 મૃતદેહના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. તંત્ર દ્વારા કોવિડ હોસ્પિટલમાં થતા મોતના આંકડા આપવાનું તંત્રએ બંધ કરી દીધું છે. ડેથ ઓડિટ કમિટીના રિપોર્ટ પહેલા તંત્ર દ્વારા મોતના આંકડા આપવામાં આવતા હતા. જોકે મૃતદેહોની લાંબી કતારો અંગેના અહેવાલો પ્રસારીત થતા તંત્રએ મોતના આંકડા જાહેર કરવાની માંડી વાળ્યું છે.

આ પણ વાંચો: સુરતના યુવાઓએ સરકારી જાહેરાતને આવકારી, કોરોના કાળમાં સરકાર નોકરી આપે તે સારી વાત

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">