AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રાજકોટઃ તંત્ર દ્વારા કોવિડ હોસ્પિટલમાં થતા મોતના આંકડા આપવાનું બંધ, ડેથ ઓડિટ કમિટીના રિપોર્ટ અગાઉ અપાતા આંકડા હવે નહીં જાહેર કરાય

રાજકોટમાં કોરોના કેર હવે ધીમેધીમે વધી રહ્યો છે. આજે બપોર સુધી રાજકોટમાં કોરોનાથી મોતને ભેટેલા 14 મૃતકોના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. જેમાં રામનાથ પરા સ્મશાનમાં 8, 80 ફૂટ રોડ વિસ્તારના સ્મશાનમાં 5 અને મવડી સ્મશાનમાં 1 મૃતદેહના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. તંત્ર દ્વારા કોવિડ હોસ્પિટલમાં થતા મોતના આંકડા આપવાનું તંત્રએ બંધ કરી દીધું છે. ડેથ […]

રાજકોટઃ તંત્ર દ્વારા કોવિડ હોસ્પિટલમાં થતા મોતના આંકડા આપવાનું બંધ, ડેથ ઓડિટ કમિટીના રિપોર્ટ અગાઉ અપાતા આંકડા હવે નહીં જાહેર કરાય
Bhavesh Bhatti
| Edited By: | Updated on: Sep 19, 2020 | 1:18 PM
Share

રાજકોટમાં કોરોના કેર હવે ધીમેધીમે વધી રહ્યો છે. આજે બપોર સુધી રાજકોટમાં કોરોનાથી મોતને ભેટેલા 14 મૃતકોના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. જેમાં રામનાથ પરા સ્મશાનમાં 8, 80 ફૂટ રોડ વિસ્તારના સ્મશાનમાં 5 અને મવડી સ્મશાનમાં 1 મૃતદેહના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. તંત્ર દ્વારા કોવિડ હોસ્પિટલમાં થતા મોતના આંકડા આપવાનું તંત્રએ બંધ કરી દીધું છે. ડેથ ઓડિટ કમિટીના રિપોર્ટ પહેલા તંત્ર દ્વારા મોતના આંકડા આપવામાં આવતા હતા. જોકે મૃતદેહોની લાંબી કતારો અંગેના અહેવાલો પ્રસારીત થતા તંત્રએ મોતના આંકડા જાહેર કરવાની માંડી વાળ્યું છે.

આ પણ વાંચો: સુરતના યુવાઓએ સરકારી જાહેરાતને આવકારી, કોરોના કાળમાં સરકાર નોકરી આપે તે સારી વાત

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
g clip-path="url(#clip0_868_265)">