કોંગ્રેસના નેતા અહેમદ પટેલે LRD, CAA અને NRC મુદ્દે સરકાર પર કર્યા આકરા પ્રહાર

તો આ તરફ કોંગ્રેસના નેતા અહેમદ પટેલે LRD, CAA અને NRC મુદ્દે સરકાર પર આકરા પ્રહાર કર્યા. તેમણે કહ્યું કે આ તમામ મુદ્દે સરકારની નિયત યોગ્ય નથી. તો ખાનગીકરણ મુદ્દે તેમણે કહ્યું કે સરકાર ખાનગીકરણને પ્રાધન્ય આપી અનામત પદ્ધતિ ખતમ કરવા માગે છે. આટલું જ નહીં પણ દેશભરમાં ચાલી રહેલા વિવિધ આંદોલન મુદ્દે પણ તેમણે […]

કોંગ્રેસના નેતા અહેમદ પટેલે LRD, CAA અને NRC મુદ્દે સરકાર પર કર્યા આકરા પ્રહાર
Follow Us:
| Updated on: Jan 19, 2020 | 1:36 PM

તો આ તરફ કોંગ્રેસના નેતા અહેમદ પટેલે LRD, CAA અને NRC મુદ્દે સરકાર પર આકરા પ્રહાર કર્યા. તેમણે કહ્યું કે આ તમામ મુદ્દે સરકારની નિયત યોગ્ય નથી. તો ખાનગીકરણ મુદ્દે તેમણે કહ્યું કે સરકાર ખાનગીકરણને પ્રાધન્ય આપી અનામત પદ્ધતિ ખતમ કરવા માગે છે. આટલું જ નહીં પણ દેશભરમાં ચાલી રહેલા વિવિધ આંદોલન મુદ્દે પણ તેમણે કહ્યું કે સરકાર વિરુદ્ધ જેટલા પણ આંદોલનો ચાલી રહ્યા છે તે રાજકીય નહીં પણ સ્વયંભૂ છે.

આ પણ વાંચોઃ જલારામ બાપા દ્વારા શરૂ અન્નક્ષેત્રને 200 વર્ષ પૂર્ણ, દેશ-વિદેશથી ભક્તો વિરપુરધામ પહોંચ્યા

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
g clip-path="url(#clip0_868_265)">